બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / pumpkin seeds have many health benefits
Bijal Vyas
Last Updated: 06:06 PM, 11 March 2023
કોળાની વાનગી બનાવતી વખતે તેના બીજ બહાર કાઢી લેવામાં આવે છે અને તેને ફેંકી દે છે. કારણ કે જો બીજ મોંઢામાં આવે તો કંઇક ફસાતુ હોય તેવુ લાગે છે. જો કે શું તમે જાણો છો કે ફક્ત કોળુ જ નહીં પરંતુ આ બીજ સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. જો તમે કોળુના બીજને ફેંકી દેવામાં આવે છે તો કોળુના બીજના ફેંકો નહીં પણ તેનુ સેવન કરો. આ બીજને તમારી ડાયેટમાં સામેલ કરો.
હકીકતમાં કોળુના બીજમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં અનેક જરુરી પોષક તત્વો પણ હાજર હોય છે. જે સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. તેમાં આયર્ન, મેગ્નેશિયમ અને ઝિંક જેવા તત્વો રહેલા છે. આવો જાણીએ કે આ બીજને ખાવાથી શરીરને કયા ક્યા ફાયદા થાય છે તેના વિશે જાણીએ...
કદૂના બીજ ખાવાથી થતા ફાયદાઃ
બ્લડ શુગર લેવલ
કોળુના બીજ ખાવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. આ બીજમાં ઘણા એન્ટી-ઓક્સિડેન્ટ હાજર હોય છે. જે ઇનસ્યુલિન એક્શન માડિએટર્સની જેમ કામ કરે છે. ડાયાબિટીસના દર્દી કાળુ બીજને સ્નેક્સ તરીકે પણ ખાઇ શકે છે.
મેન્ટલ હેલ્થ
કોળુના બીજ ઝિંકથી ભરપુર હોય છે. જે મગજને માટે ફાયદાકારક છે. કોળુના બીજના સેવનથી બ્રેન ફંક્શન બેસ્ટ હોય છે સાથે શરીરના અનેક અંગોને પણ ફાયદો મળે છે.
હેલ્દી હાર્ટ
કોળુના બીજના સેવન કરવાથી હૃદયને સ્વસ્થ્ય રાખવામાં મદદ મળે છે. કોળુના બીજમાં ફેટ અને ફાયબર સહિત એન્ટિ ઓક્સિડેન્ટ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. કોળુના બીજમાં મોનોસેચુરેટેડ ફેટી એસિડ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે.
પગના દુખાવો
કોળુના બીજ પગના દુખાવાને ઓછો કરવામાં મદદરુપ સાબિત થઇ શકે છે. આ બીજમાં એન્ટી-ઇફ્લેમેટરી ગુણો ભરપુર માત્રામાં હોય છે. જેથી આ બીજના સેવનથી પગના દુખાવામાં ઘણી હદે ફરક પડે છે. સાથે જ કાળુના બીજના તેલથી માલિશ કરવામાં આવે તો પગના દુખાવામાં રાહત મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો