બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / ધર્મ / Pooja Path Tips: If you are not getting results even after doing regular pooja then these may be the reasons.
Pravin Joshi
Last Updated: 08:23 AM, 27 September 2023
માન્યતાઓ અનુસાર નિયમિત પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. ઘણા લોકો નિયમિત રીતે પૂજા, ધાર્મિક વિધિ અને દાન કરે છે, જેનાથી તેમને ફાયદો પણ થાય છે. જ્યારે ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમને નિયમિત પૂજાનો વિશેષ લાભ નથી મળી રહ્યો. તેની પાછળનું કારણ પૂજા દરમિયાન થયેલી કેટલીક ભૂલો હોઈ શકે છે.
વાસ્તુ દોષ હોઈ શકે છે
વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ છે. જો તમારા ઘર કે મંદિરમાં વાસ્તુ દોષ હોય તો પૂજા કરવાથી પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. તેથી ઘરના મંદિરમાં વાસ્તુશાસ્ત્રનું ખાસ ધ્યાન રાખો.
શુદ્ધતાનું ધ્યાન રાખવું જરૂરી છે
પૂજા એ ખૂબ જ પવિત્ર કાર્ય છે. તેથી તેમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તેથી સ્નાન વગેરે કર્યા પછી પૂજા સમયે સ્વચ્છ વસ્ત્રો પહેરો.
સમયનો ખ્યાલ રાખવો જરૂરી છે
પૂજા માટે પણ સમય નક્કી કરવામાં આવ્યો છે. જો પૂજા યોગ્ય સમયે કરવામાં ન આવે તો તેનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. પૂજાનો સાચો સમય સવારે બ્રહ્મ મુહૂર્ત અને સાંજે 6 વાગ્યા સુધીનો માનવામાં આવે છે.
પૂજા સ્થળ ક્યાં હોવું જોઈએ?
ઘરમાં પૂજા ખંડ ક્યારેય એવી જગ્યાએ ન હોવો જોઈએ જ્યાં આવતા-જતા લોકો તેને જોઈ શકે. પૂજા રૂમ માટે શાંત અને એકાંત જગ્યા પસંદ કરવી જોઈએ. જ્યાં તમે કોઈપણ અવરોધ વિના આરામથી ધ્યાન કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime