બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Priyakant
Last Updated: 11:08 AM, 3 January 2024
Ayodhya Ram Mandir : અયોધ્યામાં રામ મંદિરના અભિષેકનો ભવ્ય કાર્યક્રમ 22 જાન્યુઆરીએ યોજાવા જઈ રહ્યો છે. જેને લઈ હાલ અયોધ્યામાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ બધાની વચ્ચે રામ મંદિરને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે. જોકે તે પહેલા PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ભજન શેર કરતી વખતે તેમણે કહ્યું કે, રામ લલાને આવકારવા માટે આ એક મંત્રમુગ્ધ કરનાર ભજન છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ભજનની યુટ્યુબ લિંક શેર કરતી વખતે લખ્યું, શ્રી રામ લાલાના સ્વાગતમાં સ્વાતિ મિશ્રાજીનું આ ભક્તિમય ભજન મંત્રમુગ્ધ છે.." સ્વાતિ મિશ્રા બિહારના છાપરાની રહેવાસી છે. આ ભજન પહેલા છઠ્ઠી મૈયા વિશે ગાયેલા ગીતો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. તે જ સમયે તેમનું આ ભજન પણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને ઘણી રીલ્સ પણ જોવા મળી રહી છે. સ્વાતિ મિશ્રા હાલમાં મુંબઈમાં છે અને સંગીત ક્ષેત્રે પોતાની ઓળખ બનાવી રહી છે. જો કે આ ભજન પહેલા તેમને આટલી પ્રસિદ્ધિ મળી ન હતી, પરંતુ તે વાયરલ થયા પછી PM મોદીએ પણ તેમનું ભજન શેર કરીને તેમને દિવસેને દિવસે પ્રખ્યાત કર્યા.
श्री राम लला के स्वागत में स्वाति मिश्रा जी का भक्ति से भरा यह भजन मंत्रमुग्ध करने वाला है…#ShriRamBhajanhttps://t.co/g2u1RhPpqO
— Narendra Modi (@narendramodi) January 3, 2024
પીએમ મોદીએ રામ ભજન શેર કરવાની અપીલ કરી
વાસ્તવમાં, રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા PM મોદીએ રામ ભક્તોને શ્રી રામ ભજન ( #ShriRamBhajan) હેશટેગ સાથે સોશિયલ મીડિયા પર ભજન શેર કરવાની અપીલ કરી હતી. આ પછી તેમણે પોતે આ ભજન શેર કર્યું. મન કી બાત કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, મારા મનમાં એક વાત છે કે, આપણે બધા સાથે મળીને ભગવાન રામ સાથે જોડાયેલી તમામ રચનાઓને એક કોમન હેશ ટેગ સાથે શેર કેમ ન કરીએ. હું તમને બધાને #SHRIRAMBHAJAN સાથે ભજન, કવિતાઓ, ગદ્ય અને અન્ય રચનાઓ સોશિયલ મીડિયા પર શેર કરવા વિનંતી કરું છું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime