બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / PM Modi to celebrate Diwali with Army jawans in J&K's Rajouri

બેસતુ વર્ષ / દર વર્ષે દિવાળી મનાવવાની પરંપરા નિભાવી PM મોદીએ, આ વખતે અહીં જશે, કેન્દ્ર સરકારની જાહેરાત

Hiralal

Last Updated: 04:59 PM, 3 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદી રાજૌરીના નૌશેરા સેક્ટરમાં સેનાના જવાનો સાથે દિવાળી મનાવશે તેવી કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે.

  • પ્રધાનમંત્રી મોદી દિવાળી મનાવવા જમ્મુ કાશ્મીર જશે 
  • રાજૌરીના નૌશેરા સેક્ટરમાં સેનાના જવાનો સાથે દિવાળી મનાવશે
  • કેન્દ્ર સરકારે કરી જાહેરાત 

કેન્દ્ર સરકારે બુધવારે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવવા જમ્મુ કાશ્મીર જશે. મોદી જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં નૌશેરા સેક્ટરમાં ભારતીય આર્મીના જવાનો સાથે દિવાળી મનાવશે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ 2014 થી સેનાના જવાનો સાથે દિવાળી મનાવવાની એક નવી પરંપરા શરુ કરી છે. ગયા વર્ષે દિવાળી મનાવવા માટે પ્રધાનમંત્રી મોદી રાજસ્થાનના જૈસલમેરમાં પહોંચ્યાં હતા. 2019 ની દિવાળી મોદીએ રાજૌરી જિલ્લામાં લાઈન ઓફ કન્ટ્રોલમા મનાવી હતી અને સેનાનું મનોબળ વધાર્યું હતું. 

સેનાના જવાનોની સાથે બે-ત્રણ દિવસ રહેવાની સંભાવના

પ્રધાનમંત્રી મોદી રાજૌરીમાં નૌશેરા સેક્ટરમાં ભારતીય આર્મીના જવાનો સાથે 2-3 રહે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. પીએમ મોદીએ દર વર્ષે સેનાના જવાનો સાથે દિવાળી મનાવવાની એક ખાસ પરંપરા બનાવી છે જે આજ દિન સુધી તેઓ વળગી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ