બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 10:21 AM, 4 July 2025
1/5
ભારતની આ ચાર જાણીતી બેન્કોએ તેમના ગ્રાહકો માટે એક ખાસ રાહતના સમાચાર આપ્યા છે. બેન્કોએ જાહેરાત કરી છે કે તે તેના તમામ બચત ખાતાઓ પર લઘુત્તમ સરેરાશ બેલેન્સ (MAB) ન જાળવવા બદલ કોઈ દંડ વસૂલ કરશે નહીં. સરેરાશ માસિક બેલેન્સ (AMB) એટલે કે દર મહિને બેંક ખાતામાં એક નિશ્ચિત લઘુત્તમ રકમ રાખવી જોઈએ. જો ખાતામાં આ બેલેન્સ નિર્ધારિત મર્યાદાથી નીચે આવે છે. તો બેંક દંડ વસૂલ કરે છે. આ દંડ વિવિધ પ્રકારના બચત ખાતાઓ પર બદલાય છે.
2/5
3/5
4/5
5/5
હવે પીએનબી (પંજાબ નેશનલ બેંક) એ પણ જાહેરાત કરી છે કે તે તેના તમામ બચત ખાતાઓ પર લઘુત્તમ સરેરાશ બેલેન્સ (એમએબી) ન જાળવવા બદલ કોઈ દંડ લાદશે નહીં. અગાઉ પીએનબીમાં, જો કોઈ ગ્રાહક નિર્ધારિત બેલેન્સ કરતા ઓછું રાખે છે, તો ખાધની રકમ અનુસાર દંડ લાદવામાં આવતો હતો. એટલે કે, ખાધ જેટલી વધારે હશે, તેટલો દંડ વધુ લાગશે. હવે આ બેંકોની સુવિધા સાથે, ગ્રાહકોને તેમના ખાતામાં વધારાના પૈસા જાળવવાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ