બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Manisha Jogi
Last Updated: 03:17 PM, 21 April 2023
ભગવાન કૃષ્ણને મોરપીંછ ખૂબ જ પસંદ છે. શાસ્ત્રો અનુસાર ભગવાન કૃષ્ણ મુકુટ પર મોરપીંછ ધારણ કરે છે. વાસ્તુશાસ્ત્રમાં મોરપીંછ બાબતે અનેક ઉપાય જણાવવામાં આવ્યા છે. મોરપીંછની મદદથી વાસ્તુદોષ કરવામાં આવે છે. મોરપીંછના આ ઉપાય કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે, પરંતુ જો કેટલીક ભૂલ કરવામાં આવે તો રાજા પણ રંક બની જાય છે અને રંક પણ રાજા બની જાય છે. જો તમારા ઘરમાં પણ મોરપીંછ છે તો આ નિયમ જરૂરથી અપનાવવા જોઈએ, નહીંતર તમે કંગાળ પણ બની શકો છો.
મોરપીંછના નિયમ
મોરપીંછ ઘરમાં રહેલ નકારાત્મક ઊર્જા દૂર કરીને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. આર્થિક પરેશાની દૂર થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજાઘરમાં મોરપીંછ ના હોવું જોઈએ, નહીંતર વ્યક્તિ કંગાળ થઈ જાય છે. માનવામાં આવે છે કે, મોરપીંછ મંદિરમાં મુકવામાં આવે તો સકારાત્મક ઊર્જા ખતમ થઈ જાય છે. ઉત્તર-પૂર્વ દિશામાં મોરપીંછ ના રાખવું જોઈએ, નહીંતર ઘરમાં કંગાળી આવી જાય છે. મોરપીંછ હંમેશા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ.
મોરપીંછ ક્યાં રાખવું જોઈએ
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના રાહુ દશા ચાલી રહી હોય તો માઁ સરસ્વતીની મૂર્તિ અથવા ફોટો સામે મોરપીંછ રાખવું જોઈએ. આ પ્રકારે કરવાથી નસીબ ઊઘડી જાય છે. કુંડળીમાં કાળસર્પ દોષ હોય તો તે દોષ દૂર કરવામાં મોરપીંછ લાભકારી સાબિત થાય છે. શાસ્ત્રો અનુસાર મોરપીંછમાં તમામ દેવી દેવતા અને ગ્રહોનો વાસ હોય છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો