બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ
શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો
ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'
AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું
અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'
વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન
ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા
દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7
Arohi
Last Updated: 02:08 PM, 2 January 2023
2 જાન્યુઆરી, 2023 એટલે કે આજે નવા વર્ષની પ્રથમ એકાદશી છે. આજે પોષ પુત્રદા એકાદશીનું વ્રત છે. આ વ્રત સંતાન પ્રાપ્તિ, બાળકનું સાર્થક ભવિષ્ય અને તેને મુશ્કેલીઓમાંથી બચાવવાની ઈચ્છા સાથે કરવામાં આવે છે. આ વ્રતમાં સૃષ્ટિના પાલનહાર પરમેશ્વર શ્રી વિષ્ણુજીની વિધિ-વિધાન સાથે પૂજા કરવાનું વિધાન છે.
પદ્મ પુરાણ અનુસાર આ વ્રત કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. દક્ષિણ ભારતના કેટલાક પ્રદેશોમાં, પોષ પુત્રદા એકાદશીને 'વૈકુંઠ એકાદશી', 'સ્વર્ગવથિલ એકાદશી' અથવા 'મુક્તકોટી એકાદશી' તરીકે ઉજવવામાં આવે છે. એકાદશી વ્રતના કેટલાક નિયમો છે.
એવું માનવામાં આવે છે કે જો ઘરમાં કોઈ એકાદશીનું વ્રત કરે છે તો પરિવારના સભ્યોએ પણ આ નિયમોનું પાલન કરવું જોઈએ, નહીં તો સાધકને વ્રતનું ફળ નહીં મળે. જાણો પોષ પુત્રદા એકાદશીના દિવસે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને તેના ઉપાયો શું છે.
પુત્રદા એકાદશી વ્રતના પારણાનો સમય
3 જાન્યુઆરી 2023, 7:14- 9:18
પોષ પુત્રદા એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલો
પોષ પુત્રદા એકાદશી ઉપાય
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ