બ્રેકિંગ ન્યુઝ
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
VTV / On Social Media Rules, Government Says "Open" To Suggestions
Hiralal
Last Updated: 05:30 PM, 7 June 2022
સરકાર સોશિયલ મીડિયા સંબંધિત એક મોટો નિર્ણય કરવાની તૈયારીમાં છે. કેન્દ્રીય આઈટી મિનિસ્ટર રાજીવ ચંદ્રશેખરે એવું જણાવ્યું કે જુલાઈના અંત પહેલા સોશિયલ મીડિયા માટે નવા નિયમો લાગુ પાડવાની વિચારણા કરી રહી છે.
Govt looking to finalise new social media rules before July-end after extensive consultations: MoS IT Rajeev Chandrasekhar
— Press Trust of India (@PTI_News) June 7, 2022
સ્વ નિયંત્રકારી સિસ્ટમ લાગુ પાડીશું
રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે સોશિયલ મીડિયા યુઝર્સની ફરિયાદોનો નિવેડો લાવવા સ્વ નિયંત્રકારી સિસ્ટમ લાગુ પાડવા પણ તૈયાર છે. આઇટી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે મંગળવારે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના નિયમોમાં નવા સુધારાઓને વિસ્તૃત પરામર્શ પછી જુલાઈના અંત પહેલા અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
Govt open to big tech platforms suggesting effective self-regulatory appellate mechanism that can offer "better solution" to resolve grievances raised by social media users: IT minister Rajeev Chandrasekhar
— Press Trust of India (@PTI_News) June 7, 2022
ફરિયાદ અપીલ સમિતિની રચના કરવાની દરખાસ્ત
કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ફરિયાદ અધિકારીઓના નિર્ણયો સામે વ્યક્તિઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલોની તપાસ કરવા માટે ફરિયાદ અપીલ સમિતિની રચના કરવાની દરખાસ્ત કરી રહ્યું છે. મંત્રીએ કહ્યું કે સૂચિત સુધારાનો હેતુ સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને ફરિયાદ નિવારણ માટે "વધારાના માર્ગો" પ્રદાન કરવાનો છે. આ ઉપરાંત પેનલે અપીલો મેળવ્યાના 30 દિવસની અંદર તેનો નિકાલ કરવાનો રહેશે અને તેનો નિર્ણય આઇટી નિયમોમાં સૂચવવામાં આવી રહેલા સુધારા અનુસાર વચેટિયાઓ અથવા સંબંધિત મોટી સોશિયલ મીડિયા કંપનીઓ માટે બંધનકર્તા રહેશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ