બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
VTV / Nripendra Misra may be made LG of Jammu and Kashmir
Divyesh
Last Updated: 11:06 AM, 31 August 2019
આમ નૃપેન્દ્ર મિશ્રાને નવરચિત કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ બનાવવામાં આવી શકે છે. જો કે અટકળોનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે, જેમાં નૃપેન્દ્ર મિશ્રાને દિલ્હીના ઉપરાજ્યપાલ પણ બનાવવામાં આવે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આગામી વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઇ રહી છે.
ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના કસિલી ગામના નિવાસી નૃપેન્દ્ર મિશ્રા વડાપ્રધાન મોદીના ગત કાર્યકાળથી જ NDA સરકારના સૌથી શક્તિશાળી અધિકારીમાં સામેલ છે. પીએમ મોદીએ 74 વર્ષીય નૃપેન્દ્ર પર સૌથી વધુ ભરોસ હોવાનું એ પણ કારણ છે કે જેને લઇને પ્રધાન સચિવ પદ પરની નિમણૂંક કરવા માટે ડીઓપીટીના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
આ વખતે ફરી સરકાર બનતા નૃપેન્દ્ર મિશ્રાને ફરી વખત પ્રધાન સચિવની નિમણૂંકની સાથે કેબિનેટના સચિવ પણ બનાવ્યાં હતા. જો કે નૃપેન્દ્ર મિશ્રાની ક્ષમતા પર પીએમ મોદીનો ભરોસોને જોતા તેમને જમ્મૂ-કાશ્મીરના ઉપરાજ્યપાલ બનાવવામાં આવે તેવી શક્યતા વધુ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારનો હેતુ છે કે જમ્મૂ-કાશ્મીરમાં કોઇપણ ભોગો જનજીવન સામાન્ય સ્થિતિમાં રહે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો