બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / ગુજરાત / રાજકોટ / Notice to former minister Arvind Raiyani and colleagues CR Patil disciplinary notice
Vishal Khamar
Last Updated: 07:54 PM, 27 August 2023
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી વખતે વ્હિપનું ઉલ્લંઘન કરનાર પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, નીતિન ઢાંકેચા, બાબુ નસીત અને મનસુખ સરધારાને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે નોટિસ ફટકારી સાત દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરતા જીલ્લાનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. આઠેય આગેવાનો સામે કડક પગલા લેવાય તેવી શક્યતાઓ છે.
લોધિકા સંઘની ચૂંટણીમાં પૂર્વ મંત્રીએ અલગ જૂથ બનાવી પાર્ટીનાં આદેશનું ઉલ્લંઘન કર્યું
તાજેતરમાં જ રાજકોટમાં લોધિકા સંઘની ચૂંટણીમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને નીતિન ઢાંકેચા સહિતનાં નેતાઓએ અલગ જૂથ બનાવી પાર્ટીનાં આદેશનું ઉલ્લંઘન કર્યું હતું. ત્યારે 2 મે નાં રોજ લોધિકા સંઘની ચૂંટણી યોજાઈ હતી. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સહિતનાઓ હાજર રહ્યા હતા. અને સંઘનાં પ્રમુખ તરીકે નરેન્દ્રસિંહ જાડેજાને રિપીટ કરાયા હતા.
પાર્ટી વિરૂદ્ધ પ્રવૃતિ કરતા પ્રદેશ પ્રમુખે કારણ દર્શક નોટીસ ફટકારી
પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી તેમજ તેમનાં સાથીદારો દ્વારા કરવામાં આવેલ પાર્ટી વિરૂદ્ધ પ્રવૃતિનાં કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. જે બાદ પ્રદેશ પ્રમુખ બે દિવસ પૂર્વ અરવિંદ રૈયાણી, નીતિન ઢાંકેચા, બાબુ નસીત, મનસુખ સરધારા, ભીમજી કલોલા, કાનજી ખાપરા, નરેન્દ્ર ભુવા અને અરજણ રૈયાણીને કારણદર્શક નોટીસ આપી હતી.
વિધાનસભા ચૂંટણી વખતે પક્ષ વિરોધી કામગીરી કરતા કાર્યકરોમાં અસંતોષ
તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ રૈયાણીની ટિકિટ કપાયા બાદ જીલ્લા અને સહકારી રાજકારણમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું વિધાનસભાની ચૂંટણી વખતે પક્ષ વિરોધી કામગીરી કરતા પક્ષમાં તેમની આ કામગીરીથી કાર્યકરોમાં અસંતોષ જોવા મળી રહ્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime