બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / never buy these 3 things on friday maa lakshmi get disappoint with you

ઉપાય / શુક્રવારના દિવસે ભૂલથી ન કરવી જોઈએ આ વસ્તુઓની ખરીદી, ઘર આંગણે આવેલા લક્ષ્મીજી જતાં રહે છે પાછા

Manisha Jogi

Last Updated: 03:03 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં લક્ષ્મી માતાને ધનની દેવી માનવામાં આવે છે. શુક્રવારે કેટલીક વસ્તુની ખરીદી બિલ્કુલ પણ ના કરવી જોઈએ, નહીંતર લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે.

  • લક્ષ્મી માતાને ધનની દેવી માનવામાં આવે
  • માઁ લક્ષ્મીની કૃપા હોય તો દિવસ રાત પ્રગતિ થાય છે
  • શુક્રવારના દિવસે આ વસ્તુઓની ખરીદી સહેજ પણ ના કરવી જોઈએ

હિંદુ ધર્મમાં લક્ષ્મી માતાને ધનની દેવી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, જે લોકો પર માઁ લક્ષ્મીની કૃપા હોય છે, તે લોકો દિવસ રાત તરક્કી કરે છે. શુક્રવારના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી લક્ષ્મી માતા તમારા પર મહેરબાન રહે છે. શુક્રવારે કેટલીક વસ્તુની ખરીદી બિલ્કુલ પણ ના કરવી જોઈએ, નહીંતર લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે. 

સંપત્તિ સાથે જોડાયેલ કામ
શુક્રવારના દિવસે નાણાંકીય લેવડ દેવડ અને સંપત્તિ સાથે જોડાયેલ કામ કરવાથી નુકસાનદાયક સાબિત થાય છે. 

રસોઈનો સામાન
શુક્રવારે રસોઈનો સામાન ના ખરીદવો જોઈએ. નહીંતર લક્ષ્મી માતા નારાજ થાય છે અને ઘરમાં સમૃદ્ધિ રહેતી નથી. 

પૂજા-પાઠનો સામાન-
શુક્રવારે પૂજા પાઠનો સામાન પણ ના ખરીદવો જોઈએ. શુક્રવારે પૂજા પાઠની સામગ્રીની ખરીદી કરવી તે અશુભ માનવામાં આવે છે. 

ખાંડ ના આપવી જોઈએ
શુક્રવારે કોઈપણ વ્યક્તિને ખાંડ ના આપવી જોઈએ. જો કોઈ વ્યક્તિ ખાંડ માંગે તો તેને વિનમ્રતાપૂર્વક ના પાડી દેવી જોઈએ. શુક્રવારે ખાંડ આપવાથી શુક્ર ગ્રહ નબળો પડે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ