બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / આરોગ્ય / neem tree leaves for weight loss belly fat obesity immunity

લાભ / પાંદડા ચાવવાથી ઝડપથી ઘટશે વજન અને ઇમ્યૂનિટી થઇ જશે બૂસ્ટ! જાણો કયુ છે આ વૃક્ષ

Premal

Last Updated: 06:16 PM, 2 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વાતથી આપણે બધા વાંકેફ છીએ કે લીમડાના છોડથી આરોગ્યને ઘણો ફાયદો થાય છે. કારણકે આ વૃક્ષનો દરેક ભાગ ક્યાકને ક્યાક માણસના હેલ્થને ફાયદો પહોંચાડી શકે છે. લીમડાના પાન, તેની લાકડી, તેની છાલ અને ફૂલ બધામાં ઔષધિય ગુણ છે.

  • લીમડાના છોડથી તમારી હેલ્થને થાય છે ઘણો ફાયદો
  • લીમડાના પાંદડામાંથી બનાવેલુ જ્યુસ પીવાથી ઘટશે પેટની ચરબી
  • લીમડાના પાંદડા ચાવવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે

દરરોજ ચાવો લીમડાના પાંદડા 

જેના કારણે લીમડાને આયુર્વેદનો ખજાનો કહેવામાં આવે છે, પરંતુ શું લીમડાનો ઉપયોગ વજન ઘટાડવા માટે કરી શકાય છે. હેલ્થ નિષ્ણાંત મુજબ, જો તમે દરરોજ ત્રણ થી ચાર લીમડાના પાંદડા ખાઓ છો તો આરોગ્ય માટે ફાયદાકારક સાબિત થશે. લીમડાના પાનમાં એન્ટીબેક્ટીરિયલ  અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે, જે આપણને સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે. આવો જાણીએ લીમડાના પાંદડા ચાવવાના ફાયદા. 

લીમડાના પાંદડાના ફાયદા

  1. લીમડાના પાંદડા ખાવાથી વધતુ વજન ઘટાડી શકાય છે, તેના માટે દરરોજ સવારે લીમડાના પાંદડામાંથી જ્યુસ તૈયાર કરો અને પીવો. જેનાથી પેટની ચરબી ઝડપથી પિગળવા લાગે છે.
  2. લીમડાના પાંદડા ચાવવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે, જેનાથી સંક્રમણનુ જોખમ ઓછુ થાય છે. કોરોનાકાળથી રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની વાત કહેવામાં આવી છે.
  3. લીમડાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થ બહાર નિકળી જાય છે, આ જ કારણ છે કે લીમડાના પાંદડામાંથી બનાવેલા જ્યુસને ડિટૉક્સ ડ્રીન્કસ પણ કહેવામાં આવે છે.
  4. લીમડાના પાંદડામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેનાથી પાચન બરાબર થાય છે અને મેટાબૉલિઝમ પણ મજબૂત થાય છે.
  5. આ પાંદડામાં અનેક પ્રકારના એન્ટી ઑક્સિડેન્ટ્સ હોય છે, જે કેલેરી બર્ન કરવાનુ કામ કરે છે.
  6. જો તમારા દાંતમાં પોલાણ છે તો તેના પાંદડાને પીસીને પેસ્ટ તૈયાર કરી લો અને દાંત પર ઘસો. જેનાથી મોંઢાની અંદરની પરેશાનીઓ દૂર થાય છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ