બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / national ncr supreme court to hear tuesday on plea of nirbhaya case convict mukesh kumar
Dharmishtha
Last Updated: 08:48 AM, 28 January 2020
રાષ્ટ્રપતિના નિર્ણયને પડકાર્યો છે
નિર્ભયાનાં આ ગુનેગાર મુકેશે ફાંસીથી બચવા માટે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરી હતી. જે રાષ્ટ્રપતિએ ફગાવી દીધી હતી. રાષ્ટ્રપતિના આ નિર્ણયને મુકેશે સુપ્રીમ કોર્ટમાં પડકર્યો છે. તેમજ તેણે 1 ફેબ્રુઆરીના રોજ તેને આપવામાં આવનારી ફાંસી પણ રોકવાની વાત કરી છે.
2012 Delhi gang-rape case: Supreme Court to hear today, a plea filed by one of the Nirbhaya case convicts, Mukesh, against rejection of his mercy petition by the President. pic.twitter.com/6kJESEwUJW
— ANI (@ANI) January 28, 2020
3 જજની પેનલ સુનવણી કરશે
નીચલી કોર્ટે નિર્ભયાનાં ચારેય આરોપીને ફાંસીની સજા આપી ફાંસીની તારીખ નક્કી કરી હતી. જોકે મુકેશે રાષ્ટ્રપતિને કરેલી દયા અરજી તેમણે 17 જાન્યુઆરીએ ફગાવી દીધી હતી. બાકીનાં 3 આરોપીઓએ રાષ્ટ્રપતિને દયા અરજી કરી નથી. સોમવારે મુકેશનાં વકીલે આ અરજી પર ઝડપથી કામ થાય તે માટે કહ્યું છે. જેને પગલે મુકેશની આ અરજી પર ન્યાયમૂર્તિ આર ભાનુમતિ, અશોક ભૂષણ અને એએસ બોપાન્નાની પીઠે તેના પર સુનવણી કરશે.
રાષ્ટ્રપતિનો નિર્ણય એ અંતિમ નિર્ણય
મુકેશે અરજીમાં રાષ્ટ્રપતિના દયા અરજી ફગાવવાના નિર્ણયને પડકાર્યો છે. તેણે કહ્યું છે કે રાષ્ટ્રપતિએ અરજી પર યોગ્ય વિચાર નથી કર્યો અને જલ્દીમાં અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે મુકેશની ક્યુરેટિવ પિટીશન કોર્ટે ફગાવ્યા બાદ તેણે રાષ્ટ્રપતિને દયા અરજી કરી હતી. નોંધનીય છે કે દયા અરજી પણ રાષ્ટ્રપતિનો નિર્ણય એ અંતિમ નિર્ણય માનવામાં આવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો