બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / national ncr supreme court to hear tuesday on plea of nirbhaya case convict mukesh kumar

નિર્ભયાકાંડ / જાણો, નિર્ભયાનાં ગુનેગાર મુકેશે ફાંસીથી બચવા રાષ્ટ્રપતિનાં નિર્ણય પર આંગળી ચિંધતા શું કહ્યું...

Dharmishtha

Last Updated: 08:48 AM, 28 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિર્ભયા કાંડનાં ગુનેગાર સુપ્રીમ કોર્ટમાં મંગળવારે 12.30 વાગે સુનવણી કરવામાં આવશે. મુકેશે અરજી કરી રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી ફગાવવાના નિર્ણયને પડકાર્યો છે. સાથે સાથે 1 ફેબ્રુઆરીએ આપવામાં આવનારી ફાંસીને રોકની માંગણી કરી છે.

  • નિર્ભયાનો ગુનેગાર મુકેશ મોતથી બચવા હવાતિયા મારી રહ્યો છે
  • સુપ્રિમ કોર્ટનાં 3 જજની પેનલ તેની અરજી પર કરશે સુનવણી
  • રાષ્ટ્રપતિના નિર્ણયને પડકારતી અરજી કરી છે

 

રાષ્ટ્રપતિના નિર્ણયને પડકાર્યો છે

નિર્ભયાનાં આ ગુનેગાર મુકેશે ફાંસીથી બચવા માટે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરી હતી. જે રાષ્ટ્રપતિએ ફગાવી દીધી હતી. રાષ્ટ્રપતિના આ નિર્ણયને મુકેશે સુપ્રીમ કોર્ટમાં પડકર્યો છે. તેમજ તેણે 1 ફેબ્રુઆરીના રોજ તેને આપવામાં આવનારી ફાંસી પણ રોકવાની વાત કરી છે. 

 

3 જજની પેનલ સુનવણી કરશે

નીચલી કોર્ટે નિર્ભયાનાં ચારેય આરોપીને ફાંસીની સજા આપી ફાંસીની તારીખ નક્કી કરી હતી. જોકે મુકેશે રાષ્ટ્રપતિને કરેલી દયા અરજી તેમણે 17 જાન્યુઆરીએ ફગાવી દીધી હતી. બાકીનાં 3 આરોપીઓએ રાષ્ટ્રપતિને દયા અરજી કરી નથી.  સોમવારે મુકેશનાં વકીલે આ અરજી પર ઝડપથી કામ થાય તે માટે કહ્યું છે. જેને પગલે મુકેશની આ અરજી પર ન્યાયમૂર્તિ આર ભાનુમતિ, અશોક ભૂષણ અને એએસ બોપાન્નાની પીઠે તેના પર સુનવણી કરશે.

રાષ્ટ્રપતિનો નિર્ણય એ અંતિમ નિર્ણય 

મુકેશે અરજીમાં રાષ્ટ્રપતિના દયા અરજી ફગાવવાના નિર્ણયને પડકાર્યો છે. તેણે કહ્યું છે કે રાષ્ટ્રપતિએ અરજી પર યોગ્ય વિચાર નથી કર્યો અને જલ્દીમાં અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે મુકેશની ક્યુરેટિવ પિટીશન કોર્ટે ફગાવ્યા બાદ તેણે રાષ્ટ્રપતિને દયા અરજી કરી હતી. નોંધનીય છે કે દયા અરજી પણ રાષ્ટ્રપતિનો નિર્ણય એ અંતિમ નિર્ણય માનવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ