બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
VTV / mp pragya thakur statement morning azaan disturbs spiritual practice of saints
Hiren
Last Updated: 11:33 PM, 10 November 2021
સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરે મુસ્જિદો પર વહેલી સવારે થતી અજાનનો વિરોધ કર્યો છે. એક કાર્યક્રમમાં બોલતા સાધ્વીએ કહ્યું હતું કે સવારે પાંચ વાગ્યે જોર-જોરથી અવાજ આવે છે. તે અવાજ સતત આવે છે. જેના કારણે લોકોની ઊંઘ બગડે છે. કેટલાક બીમાર લોકોને ઘણી સમસ્યા થાય છે. સાધ્વી આટલું બોલીને રોકાયા નહીં. તેમણે કહ્યું કે સવારે સાધુ સંતો સાધના કરતા હોય છે. અજાનને કારણે તેમની સાધના ભંગ થાય છે.
સાધ્વી પ્રજ્ઞાસિંહના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. સાધ્વીના નિવેદન પર પ્રહાર કરતા ભોપાલથી કોંગ્રેસ ધારાસભ્ય આરિફ મસૂદે કહ્યું કે, સાધ્વીને અજાનથી તકલીફ થઈ રહી છે પરંતુ તેઓ ગેસ પીડિતોનો અવાજ કેમ નથી ઉઠાવતા? એમ્સમાં ગોટાળાનો માત્ર આક્ષેપ લગાવ્યો પરંતુ અવાજ ન ઉઠાવ્યો. તેઓ આવા નિવેદનો એટલા માટે કરી રહ્યા છે કે તેમણે ભોપાલમાં કોઈ વિકાસ નથી કર્યો. આપને જણાવી દઈએ કે સાધ્વી હંમેશા પોતાના કોઈને કોઈ નિવેદનને કારણે ચર્ચામાં રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો