બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
VTV / Modi Cabinet approves PM SHRI scheme, 14,000 schools across the country will be transformed
Hiralal
Last Updated: 04:11 PM, 7 September 2022
નવી શિક્ષણ નીતિ હેઠળ એક મોટો નિર્ણય લેતા કેન્દ્રીય કેબિનેટે દેશભરમાં 14,500 સ્કૂલોને અપગ્રેડ કરવા માટેની યોજનાને લીલીઝંડી આપી દીધી છે. 5 સપ્ટેમ્બર 2022ના દિવસે પીએમ મોદીએ 14000 સ્કૂલો અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી જેને હવે કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સૌથી પહેલા જુન મહિનામાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી શિક્ષણ નીતિ હેઠળ 14,500 સ્કૂલોને અપગ્રેડ કરવાની વાત કરી હતી. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ મુજબની માહિતી આપી હતી.
કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયોની સ્કૂલો પણ અપગ્રેડ થશે
સરકારે કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયોની સ્કૂલો પણ અપગ્રેડ કરવાનો નિર્ણય કર્યો છે. આ તમામ સ્કૂલોને આધુનિક સગવડોથી સજ્જ કરાશે.
સ્કૂલોને આધુનિક અને તમામ સગવડોથી સજ્જ કરાશે
સરકારે જે સ્કૂલોની કાયાપલટ કરવાનો નિર્ણય કર્યો છે તેને આધુનિક ઢબ અને તમામ સગવડોથી સજ્જ કરવામાં આવશે. નવી શિક્ષણ નીતિ હેઠળ સરકાર સ્કૂલોના અપગ્રેડેશનનો પ્લાન તૈયાર કર્યો હતો.
The Union Cabinet has approved the launch of a new scheme for setting up PM-SHRI schools. Over 14,000 schools incl Kendriya Vidyalayas and Navodaya Vidyalayas will be strengthened to emerge as PM-SHRI schools: Minister of Education, Dharmendra Pradhan pic.twitter.com/i77BsFMNfE
— ANI (@ANI) September 7, 2022
કઈ સ્કૂલોને અપગ્રેડ કરવામાં આવશે.
કઈ સ્કૂલોને અપગ્રેડ કરવામાં આવશે તેને લઈને સરકાર દ્વારા કોઈ જાહેરાત કરાઈ નથી આ સ્કૂલોને રિનોવેશનનો જે પણ ખર્ચ આવશે તેનો 60 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા અને બાકીનો 40 ટકા ખર્ચ રાજ્ય સરકાર દ્વારા વહન કરવામાં આવશે.
15000 નવી સ્કૂલો બનાવવાની જાહેરાત થઈ હતી
ઉલ્લેખનીય છે કે સરકારે 12 જુન, 2022ના દિવસે પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઈઝિંગ ઈન્ડીયા યોજના 15000 નવી સ્કૂલો બનાવવાની જાહેરાત કરી હતી.
જાણો મહત્વની બાબતો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban