બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
VTV / Mission Aditya L-1 will launch on september 2 atter chandaryaan 3
Arohi
Last Updated: 03:30 PM, 25 August 2023
મિશન મૂન હેઠળ ISROએ ચંદ્રયાન-3ને ચંદ્રના સાઉથ પોલ પર સફળ લેન્ડિંગ કરાવી ઈતિહાસ રચી દીધો છે. ISRO મિશન સન હેઠળ સુજર પર પહોંચવાની તૈયારી કરી રહ્યું છે. 2 સપ્ટેમ્બરે ઈસરો પીએસએલવી રોકેટ દ્વારા સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર એસએચએઆર શ્રીહરિકોટાથી આદિત્ય-એલ1ને લોન્ચ કરશે.
ઈસરોનું આદિત્ય એલ1 મિશન ભારતીય અંતરિક્ષ એજન્સીનું સૌથી કઠિન મિશન છે. ઈસરો ચીફ એસ સોમનાથે હાલમાં કહ્યું કે ભારત હવે સૂરજ પર તૈયારી કરી રહ્યું છે. તેમણે કહ્યું, "પાછલા થોડા મહિનાઓથી અંતરિક્ષ એજન્સીનું ધ્યાન ચંદ્રયાન-3 પર હતું. સાથે જ ઈસરો અન્ય પરિયોજનાઓ પર પણ કામ કરી રહ્યું છે જે આવનાર મહિનામાં ઉડાન ભરવા માટે તૈયાર છે."
મિશન મૂન બાદ આ મિશન થશે લોન્ચ
એસ સોમનાથે કહ્યું કે મિશન મૂનની ઔતિહાસિક સફળતા બાદ ભારત આવનાર ત્રણ મહિનામાં આદિત્ય એલ1 અને ગગયાન સહિત ઘણા મહત્વપૂર્ણ મિશન લોન્ચ કરવાનું છે. તેમણે કહ્યું, "અમારી પાસે લાઈનમાં ઘણા મોટા મિશન છે. ચંદ્રયાન-3ના બાદ અમે આદિત્ય એલ1ને લોન્ચ કરવા જઈ રહ્યા છીએ."
શું છે આદિત્ય એલ1 મિશન?
આદિત્ય એલ1ના વિશે જાણકારી આપતા ઈસરો ચીફે કહ્યું, "આ ભારતનું પહેલું સૂર્ય મિશન છે જે સૂજની સ્ટડી કરશે. આ અંતરિક્ષ યાનને સપ્ટેમ્બરની શરૂઆતમાં લોન્ચ કરવાની તૈયારી છે. પ્રોજેક્ટ અસેંબલ કરવામાં આવી ચુક્યો છે અને શ્રીહરિકોટા પ્રક્ષેપણ કેન્દ્ર પર લઈ જવામાં આવી ચુક્યો છે. ઈસરો અનુસાર આદિત્ય એલ1 સ્પેસક્રાફ્ટમાં સાત પ્રકારના વૈજ્ઞાનિક પેલોડ્સ થશે. આ અલગ અલગ પ્રકારના સુરજની સ્ટડી કરશે. એટલે કે લગભગ 5 વર્ષ સુધી સૂર્યની સ્ટડી કરશે. "
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો