બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
VTV / Manipur Violence: Opposition Party Union INDIA will visit the Manipur on 29 30 july
Vaidehi
Last Updated: 05:56 PM, 27 July 2023
વિપક્ષી દળનાં ગઠબંધન I.N.D.I.Aનાં સાંસદોની એક ટીમ 29-30 જૂલાઈનાં મણિપુર પહોંચશે અને આ દરમિયાન હિંસા પીડિતો સાથે મુલાકાત કરશે. મણિપુર હિંસાનાં આશરે 2 મહિના બાદ હવે વિપક્ષની આંખો ખુલી છે. સાંસદોની એક ટીમ મણિપુરની મુલાકાત લેવા જઈ રહી છે. મોદીને સંસદમાં ઘેર્યા બાદ હવે મણિપુરમાં જઈને સ્થિતિની સમીક્ષા કરવા માટે વિપક્ષ તૈયાર થયું છે.
#WATCH | Bihar | After resigning from BJP over Manipur issue, Vinod Sharma says, "With a heavy heart I wrote to JP Nadda and PM Modi that an incident like that in the Manipur video has never happened anywhere else. Still, the PM is sleeping, he doesn't have the courage to sack CM… pic.twitter.com/td5gQYPW5C
— ANI (@ANI) July 27, 2023
આજે ફરી થઈ ફાયરિંગ
મણિપુરમાં મહિલાઓને નિર્વસ્ત્ર ફેરવવાનાં વીડિયો વાયરલ થયાં બાદ હિંસાની ઘટનાઓ વધી રહી છે. થોરબંગ અને કાંગવેમાં ગુરુવાર સવારથી ફાયરિંગ થઈ રહી છે. બંને જગ્યાઓ પર મૈતેઈ અને કુકી સમાજ સામ-સામે આવી ગયાં છે. ગુરુવાર સવારે મણિપુરનાં ચુરાચાંદપુર જિલ્લામાં હિંસા થયા હોવાની માહિતી મળી આવી હતી. જાણકારી અનુસાર થોરબુંગ વિસ્તારમાં ફાયરિંગ થઈ હતી. જો કે આ તણાવની સ્થિતિમાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયાં છે તે અંગેની માહિતી સામે આવી નથી. આ પહેલાં મણિપુરનાં મોરેહ જિલ્લામાં બુધવારે ભીડે ઓછામાં ઓછા 30 મકાન અને દુકાનોમાં આગ લગાવી દીધી હતી. એટલું જ નહીં સુરક્ષાદળો પર ફાયરિંગ પણ કરી હતી.
CM બીરેન સિંહ થયાં નારાજ
મણિપુરનાં CM બીરેન સિંહે મિઝોરમમાં કુકી સમુદાયનાં સમર્થનમાં નિકળેલી રેલી પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે જોરમથાંગાને અન્ય રાજ્યનાં આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે આ રેલીમાં જોરમથાંગાનાં CMએ પણ હાજરી આપી હતી.
Opposition MPs from the INDIA Alliance were dressed in black in Parliament today as a mark of protest against the Government’s mismanagement of Manipur & its continued silence on the ongoing tragedy there, as I explained to Minister @Gen_VKSingh & to the media when I came out of… pic.twitter.com/cFlpXvDtBL
— Shashi Tharoor (@ShashiTharoor) July 27, 2023
તમામ ઘટનાઓ પર નજર
CM બીરેન સિંહ બોલ્યાં કે આ રાજ્ય સરકારની ડ્રગ કાર્ટેલની સામેની લડત છે. મણિપુર સરકાર રાજ્યમાં રહેનારા કુકી સમુદાયનાં વિરોધમાં નથી. રાજ્ય સરકાર મણિપુરમાં થનારી તમામ ઘટનાઓ પર નજર રાખી રહી છે. જે મણિપુરની અખંડિતતાનો નાશ કરવાનાં પ્રયાસ કરી રહ્યાં છે તેમની સામે રાજ્ય સરકાર કડક પગલાઓ ભરી રહી છે.
અત્યાર સુધીમાં 160 લોકોનું મૃત્યુ
આદિવાસી સમુદાય કુકી અને બિન-આદિવાસી સમુદાય મૈતેઈનાં લોકોની વચ્ચે ભડકેલ હિંસામાં અત્યાર સુધીમાં આશરે 160 થી વધારે લોકો મૃત્યુ પામ્યાં છે અને 600થી વધારે ઘાયલ થયાં છે. સંપત્તિઓ જેવી કે દુકાનો, મકાનોને મોટાપાયે નુક્સાન પહોંચ્યું છે. હિંસાનાં લીધે કુકી સમુદાયનાં આશરે 13000 લોકોએ મિઝોરમમાં પલાયન કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો