બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Manisha Jogi
Last Updated: 07:24 AM, 28 January 2024
ગ્રહ ગોચર માટે ફેબ્રુઆરી 2024ને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સૂર્ય, બુધ, મંગળ અને શુક્ર સહિત અનેક ગ્રહ રાશિ પરિવર્તન કરશે. ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે તમામ રાશિના જાતકો પર અસર થશે. મંગળ ગ્રહ 5 ફેબ્રુઆરીના રોજ મકર રાશિમાં ગોચર કરશે.
મંગળ ગ્રહને ઊર્જા, શક્તિ, સાહસ, શૌર્ય, પરાક્રમ અને ભૂમિનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ મકર રાશિમાં ગોચર કરતા હોવાથી આદિત્ય મંગળ યોગનું નિર્માણ થશે. આ તમામ ગ્રહ ગોચરથી કઈ રાશિના જાતકો પર અસર થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
મેષ- વૈદિક જ્યોતિષ અનુસાર મેષ રાશિના જાતકોના જીવનમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફાર થશે. નોકરીમાં સ્થાન પરિવર્તન થઈ શકે છે. કરિઅર સંબંધિત સારા સમાચાર મળી શકે છે. મંગળ ગોચરથી મેષ રાશિના જાતકોને અઢળક લાભ થઈ શકે છે, વૈવાહિક જીવનમાં અપાર ખુશીઓનું આગમન થશે.
વૃષભ- આ રાશિના જાતકો માટે મંગળ ગોચર શુભ માનવામાં આવી રહ્યું છે. મહેનતનું શુભ પરિણામ પ્રાપ્ત થશે, જે પણ કાર્ય અટકેલા છે તે તમામ કાર્ય પૂર્ણ થશે. ભાગ્યનો સાથ મળશે. ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થશે અને બિઝનેસમાં લાભ થશે. બિઝનેસમાં નફો થવાથી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે.
મિથુન- આ રાશિના જાતકો માટે મંગળ ગોચર ખાસ માનવામાં આવી રહ્યું છે. મંગળ રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકોના જીવનમાં ખાસ ફેરફાર થશે. કરિઅરમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો