બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
Manisha Jogi
Last Updated: 02:05 PM, 10 April 2023
મખાનામાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું હોય છે તથા સોડિયમ પણ ઓછું હોય છે. મખાનામાં મેંગેનીઝ, પોટેશિયમ, થિયાનીન, પ્રોટીન અને ફોસ્ફરસ જેવા પોષકતત્વો રહેલા હોય છે. મખાનાના ફાયદાની સાથે સાથે નુકસાન પણ છે. મખાનામાં રહેલ ફાઈબર નુકસાનકારક હોય છે, જેથી તેને પચાવવું થોડું મુશ્કેલ હોય છે. આ કારણોસર શરીર બિમારીઓનું ઘર થઈ જાય છે.
મખાના ક્યારે ના ખાવા જોઈએ
પેટ નબળું હોય ત્યારે
જો તમારું પેટ નબળું હોય તો તમારે મખાના ના ખાવા જોઈએ. મખાના ખાવાથી પેટ ભારે થઈ જાય છે, જેથી મખાના સરળતાથી પચી શકતા નથી. આ ફાઈબરને પચાવવા માટે વધુ પાણીની જરૂર હોય છે. જ્યારે પણ મખાના ખાવામાં આવે ત્યારે તે પેટનું પાણી શોષવા લાગે છે. મખાનાનું વધુ માત્રામાં સેવન કરવાથી કબજિયાતની સમસ્યા થાય છે. ઉપરાંત પેટનો દુ:ખાવો, નબળું પાચન તંત્ર હોય તો મખાનાનું સેવન ના કરવું જોઈએ.
પથરીની સમસ્યા
પથરીની સમસ્યામાં મખાના ખાવાથી અનેક સમસ્યા થાય છે. શરીરમાં વધુ માત્રામાં કેલ્શિયમ હોય તો પથરીની સમસ્યા થાય છે. આ કારણોસર કેલ્શિયમથી ભરપૂર મખાનાનું સેવન કરવાથી આ સમસ્યા વધી શકે છે.
ડાયેરિયા
ડાયેરિયા થયા હોય ત્યારે મખાનાનું સેવન ના કરવું જોઈએ, તે સમયે મખાના ખાવાથી હાનિકારક સાબિત તઈ શકે છે. મખાનામાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે, આ કારણોસર વારંવાર મળત્યાગ થાય છે. આ પરિસ્થિતિમાં મખાના ખાવાથી સમસ્યામાં આરોગ્યની સમસ્યામાં વધારો થાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો