બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
Manisha Jogi
Last Updated: 02:04 PM, 27 November 2023
અંતરિક્ષ એજન્સી નાસાએ સૂર્યના સૌથી નજીકના ગ્રહ બુધ ગ્રહ બાબતે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અત્યાર સુધી માનવામાં આવતું હતું કે, બુધ સૂર્યની સૌથી નજીક હોવાને કારણે આ ગ્રહ પર અતિશય ગરમી પડશે. આ કારણોસર બુધ ગ્રહ પર જનજીવન શક્ય નહીં બને. હવે નાસાએ દાવો કર્યો છે કે, બુધ ગ્રહ પર જીવન જીવવું સંભવ થઈ શકે છે.
મીઠાના ગ્લેશિયર
વૈજ્ઞાનિકો નાસાની સોલર સિસ્ટમ વર્કિંગ હેઠળ બુધનો અભ્યાસ કરી રહ્યા છે. આ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, ગ્રહના ધ્રુવીય પ્રદેશોમાં મીઠાના ગ્લેશિયર હોવાના પુરાવા મળ્યા છે. આ ગ્લેશિયર જીવન ટકાવી શકે છે. ધ્રુવીય પ્રદેશોની નીચે અનેક માઈલ સુધી આ હિમનદીઓનું અસ્તિત્વ હોઈ શકે છે, જે સંભવિતપણે રહેવલાયક યોગ્ય સ્થળ છે, જ્યાં પૃથ્વી જેવું જ વાતાવરણ છે.
શું ફાયદો થશે?
વૈજ્ઞાનિકોની આ શોધ સત્ય સાબિત થશે તો ખગોળશાસ્ત્ર અને બ્રહ્માંડમાં જીવનના અભ્યાસમાં એક નવી સીમા ખુલી શકે છે. જે દર્શાવે છે કે, સૌરમંડળના ચરમ વાતાવરણમાં જીવનનું અસ્તિત્વ હોઈ શકે છે. આકાશગંગામાં બુધ જેવા ગ્રહોની શોધ થઈ રહી છે, જે સંભવિતપણે રહેવા યોગ્ય છે. અત્યાર સુધી માનવામાં આવી રહ્યું હતું કે, આ ગ્રહ સૂર્યની નજીક હોવાને કારણે અહીં જીવન મુશ્કેલ છે.
આ ગ્લેશિયર પૃથ્વીથી અલગ છે
વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, બુધ પર જે ગ્લેશિયર હોવાનું માનવામાં આવે છે તે પૃથ્વી જેવા નથી. માનવામાં આવી રહ્યું છે કે, આ ગ્લેશિયર મીઠાના પ્રવાહમાંથી બન્યા છે અને તે બુધની સપાટીથી નીચે આવી રહ્યા છે. આ ગ્લેશિયર્સ ક્ષુદ્રગ્રહના હુમલાથી ઉત્પન્ન થાય છે. પૃથ્વી પર મીઠાના કંપાઉંડ ડેડઝોનમાં રહેવાલાયક સ્થળ બનાવી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો