બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Learn about the benefits of intermittent fasting and the harms of skipping meals
Pooja Khunti
Last Updated: 11:52 AM, 27 February 2024
આજે લોકો વજન ઓછું કરવા માટે અલગ-અલગ ઉપાય કરતાં હોય છે. કોઈ એક વ્યક્તિએ જે ઉપાયથી વજન ઓછું કર્યું હોય જરૂરી નથી કે તે ઉપાય અન્ય વ્યક્તિ માટે પણ એટલો જ ઉપયોગી થાય. કેટલીક વાર સોશિયલ મીડિયા પર અમુક વિડીયો પણ વાયરલ થતાં હોય છે, જેમાં કહેવામાં આવે છે કે તમારે 3-4 વાર ન ખાવું જોઈએ. તમારે દિવસમાં માત્ર 2 જ વાર ખાવું જોઈએ. જો તમે એક સમયનું ભોજન છોડવાનું વિચારી રહ્યા હોય તો તમારે રાત્રિ ભોજન છોડવું જોઈએ. જાણો ઇન્ટરમિટન્ટ ઉપવાસના ફાયદા અને ભોજન છોડવાથી થતાં નુકસાન વિશે.
શું તમારા માટે ઇન્ટરમિટન્ટ ઉપવાસ યોગ્ય છે
સોશિયલ મીડિયા પર તો ઇન્ટરમિટન્ટ ઉપવાસના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. પરતું આ બધુ તમારા પર નિર્ભર કરે છે કે તમારે ક્યારે ખાવું છે અને ક્યારે પાચન તંત્રને આરામ આપવો છે. ભારતમાં અઠવાડિયામાં એકવાર ઉપવાસ રાખવાની રીત ખૂબ જૂની છે. વિજ્ઞાન મુજબ જ્યારે તમે થોડા કલાકો સુધી નથી ખાતા ત્યારે તમારા મેટાબોલિઝમમાં બદલાવ જોવા મળે છે. જેના કારણે શરીરની ચરબી જલ્દીથી ઓછી થવા લાગે છે. અમુક અભ્યાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે ઇન્ટરમિટન્ટ ઉપવાસ બળતરા અને કોલેસ્ટ્રોલને ઘટાડે છે.
તમારું વજન તપાસો
ભોજન છોડતા પહેલા તમારું વજન તપાસો. જો તમારું વજન બરાબર હોય તો ભોજન છોડવાને કારણે તમને નુકસાન થઈ શકે છે. જે લોકોને ડાયાબિટીસ છે તેમને ભોજન છોડવાથી નુકસાન થઈ શકે છે.
વાંચવા જેવું: વજન ઉતારવા કરો છો ભૂખ હડતાળ? તો ચેતી જજો, ખાવાનું છોડ્યા વગર આટલું કરો
લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી થતું નુકસાન
જો કોઈ વ્યક્તિ થોડા સમય માટે ઉપવાસ કરે, ઇન્ટરમિટન્ટ ઉપવાસ કરે અથવા એક સમયનું ભોજન છોડી દે તો કોઈ ખાસ અસર નથી થતી. પરતું જો તમે લાંબા સમય સુધી ઉપવાસ કરો છો તો તમારું મેટાબોલિઝમ ઓછું થઈ જાય છે. જેના કારણે વજન ઓછું કરવામાં સમસ્યા થઈ શકે છે.
ભોજન છોડવાની જગ્યાએ આ કામ કરો
જ્યારે તમે જમવાનું છોડી દો છો ત્યારે શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ થઈ જાય છે. તેથી વજન ઘટાડવા માટે ખાવા પર નિયંત્રણ રાખો, સ્વસ્થ ખોરાકનું સેવન કરો, વ્યાયામ કરો, ચિંતા ન કરો અને પૂરતી ઊંઘ લો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime