બ્રેકિંગ ન્યુઝ
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
Ronak
Last Updated: 09:39 AM, 11 February 2022
છેલ્લા કેટલાક સમયથી રાજકોટ ભાજપમાં અંદરો અંદર વિખવાદ વધી રહ્યો છે. ત્યારે વધુમાં ફરી રાજકોટ ભાજપનું વાતવરણ ગરમાયું છે. જેમા જસદણ તાલુકાના ભાજપના મહિલા મોરચાના પ્રમુખના રાજીનામાને લઈને મામલો બરોબરનો ગરમાયો છે. આપને જણાવી દઈએ કે મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણીએ રાજીનામું દીધું છે.
કુંવરજી બાવળીયાનું સમર્થન
મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણીએ રાજીનામું આપી દીધા બાદ હવે પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા હવે તેના સમર્થનમાં આવ્યા છે. જેથી આ સમગ્ર મુદ્દે મામલો હવે ગરમાયો છે. પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ હવે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને પત્ર લખ્યો છે.
મનસુખ રામાણી સામે ગંભીર આક્ષેપ
કુંવરજી બાવળીયાએ પ્રદેશ પ્રમુખ સી.આર. પટેલને પત્ર લખ્યો છે. જેમા તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન ભાજપના નિષ્ઠાવાન કાર્યકર્તા છે. જોકે તેમણે રાજીનામું આપી દીધું છે. સાથેજ તેમણે એ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે. કે ભાજપ મહામંત્રી મનસુખ રામાણીના ત્રાસથી તેમણે રાજીનામું આપ્યું છે.
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પત્ર લખ્યો
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી રાજકોટ ભાજપમાં અંદરો અંદર વિખવાદ વધી રહ્યો છે. તેવામાં મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વાસાણીએ રાજીનામું આપી દીધું અને તેના સમર્થનમાં પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ હવે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને પત્ર લખી દીધો છે અને ભાજપ મહામંત્રી મનસુખ રામાણી તેમને ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી રાજકોટ ભાજપનો વિખવાદ હવે વધું વકર્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો