બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / સુરત / Kosamba-Umarpada track will be meter gauged in Surat

નિર્ણય / સુરત માટે ગુડ ન્યૂઝ: આ રૂટ વચ્ચે દોડશે ટ્રેનો, દિવસમાં ચાર વખત કરશે અપડાઉન, મોદી સરકારે 467 કરોડ રૂપિયા ફાળવ્યા

Dinesh

Last Updated: 03:54 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની કોસંબા-ઉમરપાડા નેરો ગેજ રેલવે લાઈન મીટર ગેજ કરવાનો સરકારે નિર્ણય લીધો છે, 69 કિલો મીટરની રેલવે લાઈન 467.58 કરોડ રૂપિયાના ખર્ચે મીટર ગેજ બનાવવામાં આવશે

  • સુરતામાં કોસંબા-ઉમરપાડા ટ્રેક મીટર ગેજ થશે 
  • 69 કિમીની રેલવે લાઈનને મીટર ગેજ કરવાનો નિર્ણય
  • ટ્રેક પર દિવસમાં 4 વખત ટ્રેન અપડાઉન કરશે 


દેશમાં પરિવહન સેવા મજબૂત બનાવવા તથા લોકોની સુખાકારી માટે સરકાર નાગરિક હિતકારી નિર્ણય લઈ રહી છે. રાજ્યમાં રેલવે વિભાગે વધુ એક રેલવે લાઈનને મીટર ગેજ લાઈન તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. આપને જણાવીએ કે, સુરતમાં કોસંબા-ઉમરપાડા ટ્રેક મીટર ગેજ થશે

દિવસમાં 4 વખત ટ્રેન અપડાઉન કરશે
સુરતની કોસંબા-ઉમરપાડા નેરો ગેજ રેલવે લાઈન મીટર ગેજ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બંધ પડેલી રેલવે લાઈનને ફરી શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ 69 કિલો મીટરની રેલવે લાઈન 467.58 કરોડ રૂપિયાના ખર્ચે મીટર ગેજ બનાવવામાં આવશે. ટ્રેક પર દિવસમાં 4 વખત ટ્રેન અપડાઉન કરશે.

 વર્ષોથી નેરોગેજ લાઈન બંધ હતી
વર્તમાનમાં કોસંબા-ઉમરપાડા નેરોગેજ રેલ્વે લાઈન બંધ હાલતમાં છે અને અહીં માંગરોળ અને ઉમરપાડા વિસ્તારમાં આવેલો છે જે આદિવાસી બહુલ વિસ્તાર છે તેમજ વર્ષોથી નેરોગેજ લાઈન બંધ થતાં લોકોએ ફરી અહીં રેલવ ચાલુ કરવાની માંગ કરી રહ્યાં હતાં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ