બ્રેકિંગ ન્યુઝ
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
Premal
Last Updated: 08:01 PM, 14 December 2022
સૂર્યની મધ્યમ ગતિને કારણે શુભ કાર્યો પર પ્રતિબંધ લગાવાય છે
એવી માન્યતાઓ છે કે સૂર્ય જ્યારે ધન રાશિમાં પ્રવેશ કરે છે તો તેની ગતિ ધીમી થાય છે. કારણકે સૂર્ય આપણા જીવનને વધુ પ્રભાવિત કરે છે, તેથી તેની મધ્યમ ગતિને પગલે શુભ કાર્યો પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.
કમૂરતામાં શું ના કરતા?
લગ્ન-વિવાહ ના કરો
કમૂરતામાં લગ્ન-વિવાહ જેવા માંગલિક કાર્યો કરવાની મનાઈ હોય છે. એવુ કહેવાય છે કે કમૂરતામાં લગ્ન કરવાથી પતિ-પત્નીનો સંબંધ નબળો પડી શકે છે. તેથી કમૂરતામાં લગ્ન-વિવાહ જેવા માંગલિક કાર્ય ના કરવાની સલાહ આપવામાં આવે છે. 14 જાન્યુઆરી 2023ના રોજ જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે લગ્નના મુહૂર્ત ખુલી જશે.
શુભ કાર્યો ના કરશો
જ્યોતિષીઓના મતે કમૂરતામાં કેટલાંક અન્ય શુભ કાર્યો પર પ્રતિબંધ હોય છે. જેમાં બાળકોનુ મુંડન વગેરે સામેલ છે. જેની પાછળ તર્ક આપવામાં આવે છે કે જો આ સંસ્કાર કમૂરતા દરમ્યાન કરવામાં આવે તો આવા બાળકોની સાથે પરિવારના લોકોના સંબંધ બગડી જાય છે. એવામાં બાળકોને આરોગ્ય સાથેની સમસ્યાઓ પણ થઇ શકે છે.
ભવન નિર્માણ ના કરો
કમૂરતામાં જે ઘરનુ નિર્માણ કરવામાં આવે છે, તે માળખાગત રીતે નબળુ માનવામાં આવે છે. ખરેખર કમૂરતામાં સૂર્યની દુર્બળતાને કારણે તેની રોશની સારી રીતે પૃથ્વી પર પહોંચતી નથી. આ જ કારણ છે કે મકાનમાં લાગેલા સીમેન્ટ, ઈંટ વગેરે સારી રીતે સુકાતા નથી અને મકાન નબળુ રહી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ