બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ધર્મ / kharmas 2022 16 december malmas can effect your relationships know about dos and donts

ધર્મ / ખરમાસમાં તમારા સંબંધોમાં આવી શકે છે ખટાસ, જુઓ કમુરતામાં શું કરવું શું ન કરવું

Premal

Last Updated: 08:01 PM, 14 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમૂરતાની અંદર શુભ અને માંગલિક કાર્ય વર્જિત હોય છે. 14 જાન્યુઆરી 2023માં જ્યારે સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે ત્યારે કમૂરતાનુ સમાપન થશે. હિન્દુ ધર્મ મુજબ, ગુરુ દેવ બૃહસ્પતિની બે રાશિઓ ધન અને મીનમાં જ્યારે જ્યારે સૂર્ય પ્રવેશ કરે છે, ત્યારે ખરમાસ લાગે છે.

  • કમૂરતામાં શુભ અને માંગલિક કાર્ય કરાતા નથી 
  • દેવગુરૂની બે રાશિ ધન અને મીનમાં સૂર્ય પ્રવેશ કરે ત્યારે ખરમાસ લાગે
  • આ દરમ્યાન શુભ કાર્યો પર પ્રતિબંધ લાગે છે

સૂર્યની મધ્યમ ગતિને કારણે શુભ કાર્યો પર પ્રતિબંધ લગાવાય છે

એવી માન્યતાઓ છે કે સૂર્ય જ્યારે ધન રાશિમાં પ્રવેશ કરે છે તો તેની ગતિ ધીમી થાય છે. કારણકે સૂર્ય આપણા જીવનને વધુ પ્રભાવિત કરે છે, તેથી તેની મધ્યમ ગતિને પગલે શુભ કાર્યો પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. 

કમૂરતામાં શું ના કરતા?

લગ્ન-વિવાહ ના કરો

કમૂરતામાં લગ્ન-વિવાહ જેવા માંગલિક કાર્યો કરવાની મનાઈ હોય છે. એવુ કહેવાય છે કે કમૂરતામાં લગ્ન કરવાથી પતિ-પત્નીનો સંબંધ નબળો પડી શકે છે. તેથી કમૂરતામાં લગ્ન-વિવાહ જેવા માંગલિક કાર્ય ના કરવાની સલાહ આપવામાં આવે છે. 14 જાન્યુઆરી 2023ના રોજ જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે લગ્નના મુહૂર્ત ખુલી જશે. 

શુભ કાર્યો ના કરશો

જ્યોતિષીઓના મતે કમૂરતામાં કેટલાંક અન્ય શુભ કાર્યો પર પ્રતિબંધ હોય છે. જેમાં બાળકોનુ મુંડન વગેરે સામેલ છે. જેની પાછળ તર્ક આપવામાં આવે છે કે જો આ સંસ્કાર કમૂરતા દરમ્યાન કરવામાં આવે તો આવા બાળકોની સાથે પરિવારના લોકોના સંબંધ બગડી જાય છે. એવામાં બાળકોને આરોગ્ય સાથેની સમસ્યાઓ પણ થઇ શકે છે. 

ભવન નિર્માણ ના કરો

કમૂરતામાં જે ઘરનુ નિર્માણ કરવામાં આવે છે, તે માળખાગત રીતે નબળુ માનવામાં આવે છે. ખરેખર કમૂરતામાં સૂર્યની દુર્બળતાને કારણે તેની રોશની સારી રીતે પૃથ્વી પર પહોંચતી નથી. આ જ કારણ છે કે મકાનમાં લાગેલા સીમેન્ટ, ઈંટ વગેરે સારી રીતે સુકાતા નથી અને મકાન નબળુ રહી જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ