બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Karnataka Congress MLA Anand Singh quits from Assembly

રાજનીતિ / કોંગ્રેસના આ ધારસભ્યનું રાજીનામું, કર્ણાટકના રાજકારણમાં નવા-જુનીની એંધાણ

vtvAdmin

Last Updated: 04:46 PM, 1 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના ધારાસભ્યએ અચાનક આ રીતે રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો ફેલાઇ જવા પામ્યો છે. જો કે, રાજીનામું આપ્યા બાદ તેઓ મીડિયા સામે આવ્યા હતા તેમણે એટલું જ નિવેદન આપ્યું હતું કે, રાજ્યપાલ સાથે વાતચીત કર્યા બાદ તેઓ આ મામલે ખુલાસો કરશે.

સરકાર બનાવવાની સંભાવનાઓ શોધવા લાગ્યા યેદિયુરપ્પા

કર્ણાટક ભાજપના દિગ્ગજ નેતા યેદુયુરપ્પાએ કોંગ્રેસી ઘારાસભ્યના રાજીનામાં બાદ પોતાની સરકાર બનાવવાની તકો શોધવા લાગ્યા છે. જો વર્તમાન સરકાર પડે તો યેદિયુરપ્પા  ભાજપ સરકાર બનાવવામાં સફળ રહી શકે છે. 

કોંગ્રેસ-JDSના સંપર્કમાં નથી રાજીનામું આપનાર ઘારાસભ્ય

કર્ણાટક સરકારમાં મંત્રી ડીકે શિવકુમારે આ તમામ મુદ્દે સરકારનો પક્ષ રાખ્યો હતો. તેમણે જણાવ્યું કે, રાજીનામાંના સમાચાર સાંભળ્યા બાદ આનંદ સિંહનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે, હજી સુધી આ MLA નો સંપર્ક કરવામાં સફળતા પ્રાપ્ત થઇ શકી નથી. 


કુમારસ્વામી હાલ અમેરિકા છે

કર્ણાટકની રાજનીતિમાં રાજીકીય ભૂકંપ સર્જાયો છે અને આ તરફ રાજ્યના મુખ્યપ્રધાન કુમાર સ્વામી અંગત કામ સબબ અમેરિકાની યાત્રાએ ગયા છે. તેમને ધારાસભ્યના રાજીનામા અંગે મીડિયાના માધ્યમ થકી થઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ