બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Vaidehi
Last Updated: 04:43 PM, 8 July 2023
આજનાં ફાસ્ટ યુગમાં આપણે શ્રેષ્ઠ સુખ સમૃદ્ધિ મેળવવા માટે દિવસ રાત મહેનત કરતાં હોઈએ છીએ. નોકરી-ધંધો કે પછી સરકારી નોકરીની પરીક્ષા માટે તૈયારીઓ કરતાં રહીએ છીએ. પણ માણસનાં જીવનમાં ક્યારેક કોઈક પળ એવી આવે છે જ્યારે તે વિચારે છે કે બસ હવે મહેનત નથી થઈ રહી અથવા તો પરિણામો નથી મળી રહ્યાં. તેવા સમયે વ્યક્તિએ હતાશ થયા વિના ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ.
ગણપતિ ગાયત્રી મંત્રનો જાપ કરવો
જ્યોતિષ વિશેષજ્ઞ અરુણ પંડિત કહે છે કે નોકરી-ધંધામાં કોઈ પ્રોબ્લેમ હોય કે ગ્રોથ ન થતો હોય ત્યારે ગણપતિ ગાયત્રી મંત્રનો જાપ કરવાની સલાહ આપે છે. તેઓ કહે છે કે આવી પરિસ્થિતિમાં વ્યક્તિ ગણપતિ ગાયત્રી મંત્રને દરરોજ સાંભળી શકે છે અથવા તો 108 વખત જાપ પણ કરી શકે છે.
આ રીતે કરવો મંત્રનો જાપ
જ્યોતિષ વિશેષજ્ઞ અરુણ પંડિતે મંત્રોચ્ચાર માટે મુખ્ય 3 સ્ટેપ્સ આપ્યાં છે.
1. શાંતિપૂર્ણ સ્થાન શોધીને આરામદાયક સ્થિતિમાં બેસવું. મનને શાંત કરી દેવું.
2. ઊંડો શ્વાસ લેવો અને પવિત્ર ગણપતિ ગાયત્રી મંત્રનો 3 વખત ધીમે-ધીમે જાપ કરવો. આંખો બંધ કરી દેવી અને આંતરિક ચિંતાને ત્યજીને સંકલ્પની સાથે મંત્રનો કુલ 108 વખત જાપ કરવો,
3. મંત્રનાં પ્રત્યેક શબ્દની ધ્વનિ અને ઊર્જાનો પોતાની અંદર વાયુનાં રૂપે અનુભવ કરો જે સંતુલન, શાંતિ અને આધ્યાત્મિક સંબંધ લાવે છે.
ગણપતિ ગાયત્રી મંત્ર
ઓમ તતપુરુષાય વિધમહે
વક્રતુંડાય ધીમહિ
તન્નો દંતિ પ્રચોરદયાત્
ઓમ તતપુરુષાય વિધમહે
મહા સેનાય ધીમહિ
તન્નો શનમુગા પ્રશોદયાત્
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો