બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / jitesh sharma says god has a bigger plan for me on omission from west indies tour

IND vs WI / 'ભગવાને કંઇક વધારે...', ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળતા આ ખેલાડીએ આપી ચોંકાવનારી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું

Manisha Jogi

Last Updated: 03:10 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટઈન્ડિઝના પ્રવાસ દરમિયાન રમાનાર પાંચ મેચની T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી તે સમયે કેટલાક ખેલાડીઓને શામેલ કરવામાં આવ્યા નહોતા.

  • વેસ્ટઈન્ડિઝના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત
  • આ ખેલાડીને ટીમમાં જગ્યા નહીં
  • ખેલાડીએ આપ્યું ચોંકાવનારું નિવેદન

વેસ્ટઈન્ડિઝના પ્રવાસ દરમિયાન રમાનાર પાંચ મેચની T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી તે સમયે કેટલાક ખેલાડીઓને શામેલ કરવામાં આવ્યા નહોતા. જેમાં એક નામ યુવા વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્મા પણ શામેલ છે. આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલ T20 સીરિઝની મેચમાં જિતેશ શર્માને શામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ વેસ્ટઈન્ડિઝ સામેની મેચ માટે ટીમમાં શામેલ કરવામાં આવ્યો નથી. 

IPL ની 16મી સીઝનમાં જિતેશ શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઘરેલુ ક્રિકેટમાં પણ જિતેશ શર્માએ અત્યાર સુધીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. વેસ્ટઈન્ડિઝ પ્રવાસ માટે જિતેશ શર્માને શામેલ કરવામાં ના આવતા જિતેશ શર્માએ જણાવ્યું છે કે, ભગવાન પાસે તેમના માટે કોઈ સારી યોજના હશે. 

મીડિયા રિપોર્ટ અનુસાર જિતેશ શર્માએ જણાવ્યું છે કે, તેઓ મહેન્દ્રસિંહ ધોની અને એડમ ગિલક્રિસ્ટને આઈડલ માને ચે. ઉપરાંત વિરાટ કોહલી અને રોહિત શર્માને પણ ફોલો કરે છે. તેમને અંબાતી રાયડૂની બેટીંગ ખૂબ જ ગમતી હતી અને તેમની સાથે વિદર્ભ ક્રિકેટ એસોસિએશનમાં વધુ સમય પસાર કર્યો છે. 

જિતેશ શર્માનું નિવેદન
શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામે T20 સીરિઝ દરમિયાન જિતેશ શર્માને ભારતીય ટીમનો હિસ્સો બનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન જિતેશ શર્માએ જણાવ્યું કે, શીખવા માટે આ એક ખૂબ જ સારી તક છે. તમે 28-29 વર્ષના છો, પરંતુ તમારે સતત સુધારો કરવો ખૂબ જ જરૂરી છે. એક મોટા સ્તરે પહોંચ્યા પછી તમને જે ખાલીપણું લાગી રહ્યું છે અને ગેમમાં શીખવા માટે તમારી પાસે અનેક વસ્તુઓ હોય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ