બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 sunil gavaskar says rohit sharma should take a break from ipl for wtc final
Arohi
Last Updated: 03:40 PM, 26 April 2023
પાંચ વખત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને મંગળવારે આઈપીએલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ વિરૂદ્ધ હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ ભારતના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે રોહિત શર્માને એક ખાસ સલાહ આપી છે. તેમણે કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનને થોડા સમય માટે IPLમાંથી બ્રેક લઈ લેવો જોઈએ.
કોહલીએ પણ ગયા વર્ષે લીધો હતો બ્રેક
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ ગયા વર્ષે થોડા દિવસનો બ્રેક લીધો હતો. તે ફ્રેશ થઈને પરત ફર્યા અને ફરી જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યા છે. રોહિત શર્મા મુંબઈના સામે આઠ બોલ પર બે રન બનાવીને આઉટ થઈ ગયા. ગાવસ્કરે હિટમેનને સલાહ આપી છે કે રોહિતને આગામી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
શું કહ્યું સુનીલ ગાવસ્કરે?
ગાવસ્કરે કહ્યું, "મેં મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન ક્રેમમાં અમુક ફેરફાર જોવા માંગું છું. ઈમાનદારીથી હું એમ પણ કહેવા માંગુ છું કે રોહિતે આ સમયે બ્રેક લેવો જોઈએ અને પોતાને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ફિટ રાખવા જોઈએ. તે અંતમાં અમુક મેચો માટે ફરીથી પરત આવી શકે છે. હાલ તેમણે પોતાને રાહત આપવી જોઈએ. તે થોડા ચિંતિત દેખાઈ રહ્યા છે."
પૂર્વ કેપ્ટને આગળ કહ્યું, "બની શકે છે કે આ સ્તર પર તે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના વિશે વિચારી રહ્યા હોય. જોકે મને આ વિશે નથી ખબર, મને એવું લાગે છે કે તેમને બ્રેકની જરૂર છે. તે અંતિમ બે ત્રણ મેચમાં પરત ફરે જેથી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે તે પોતાને લયમાં રાખે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો