બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / indian students are trapped in ukraine

સંકટ / યુક્રેનમાં ફસાયેલા ભારતીયો શું કરે? સરકારે આપી એડવાઇઝરી અને હેલ્પલાઈન નંબર

Khevna

Last Updated: 02:44 PM, 24 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યૂક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને કહ્યું છે કે યૂક્રેનમાં વર્તમાન સ્થિતિ ઘણી અનિશ્ચિતતાઓથી ભરેલ છે. તમે અત્યારે જ્યાં છો, ત્યાં શાંતિ તથા સુરક્ષા સાથે રહો.

  • રુસે કર્યો યૂક્રેન પર હુમલો 
  • યૂક્રેનમાં ભારતીય નાગરીકો ફંસાયા 
  • ભારતીય દૂતાવાસની સલાહ 

રુસે ગુરુવારે યૂક્રેન પર હુમલાઓ શરુ કર્યા છે. આ દરમિયાન યૂક્રેનમાં મોટી સંખ્યામાં રહેલા ભારતીય નાગરીકો ત્યાં ફસાઈ ગયા છે. યૂક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને કહ્યું છે કે યૂક્રેનમાં વર્તમાન સ્થિતિ ઘણી અનિશ્ચિતતાઓથી ભરેલ છે. તમે અત્યારે જ્યાં છો, ત્યાં શાંતિ તથા સુરક્ષા સાથે રહો. 

ઘણા દિવસોથી જે આશંકા હતી, આખરે એ જ થયું. રુસ તથા યૂક્રેન વચ્ચે જંગની શરૂઆત થઇ ગઈ છે. ગુરુવારે રુસે યૂક્રેન પર સૈન્ય કાર્યવાહી આદેશ આપ્યો, જ્યાર બાદ યૂક્રેનમાં અત્યાર સુધી ઘણી તબાહી મચી છે. યૂક્રેનમાં મોટી સંખ્યામાં ભારતીય છાત્રો પણ ફંસાયા છે, જેમને ગયા કેટલાક દિવસોથી એરલિફ્ટ કરવાનું કામ ચાલી રહ્યું છે. હજુ પણ યૂક્રેનમાં ફંસાયેલ ભારતીય છાત્રો માટે કેંદ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. 

યૂક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને કહ્યું છે કે યૂક્રેનમાં વર્તમાન સ્થિતિ ઘણી અનિશ્ચિતતાઓથી ભરેલ છે. તમે જ્યાં હોવ, ત્યાં શાંતિ તથા સુરક્ષા સાથે રહો. પછી તે તમારું ઘર હોય, હોસ્પિટલ હોય, હોટલ હોય કે બીજું કઈ. એડવાઈઝરી જાહેર કરતા યૂક્રેનની રાજધાની કીવમાં સ્થિત ભારતીય દૂતાવાસે આગળ કહ્યું કે જે કોઈપણ કીવની યાત્રા કરી રહ્યા છે, તેમને સલાહ આપવામાં આવે છે તે પાછા પોતાના શહેર આવી જાય. આ ઉપરાંત અન્ય જાણકારીઓ માટે આગળના સૂચનો જલ્દી જ જાહેર કરવામાં આવશે. 

આ સાથે જ સરકારે યૂક્રેનમાં ફંસાયેલ ભારતીય નાગરીકો માટે હેલ્પલાઇન નંબર્સ પણ જાહેર કર્યા છે. આ ટોલ ફ્રી નંબર્સ છે, જેનાં માધ્યમથી વર્તમાન સ્થિતિ પર અધિક જાણકારીઓ મેળવી શકાય છે. 
 

ફોન નંબર: 

  • 1800118797
  •  +91-11-23012113
  •  +91-11-23014104
  •  +91-11-23017905.  

જ્યારે, સરકારે મદદ માટે [email protected] મેલ આઈડી પણ જાહેર કર્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ