બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / india moon mission chandrayaan 3 launch may take place in 2021
Hiren
Last Updated: 12:14 AM, 7 September 2020
જોકે, ચંદ્રયાન-2ને વિપરિત આમાં 'ઑર્બિટર' નહીં હોય પરંતુ તેમાં એક 'લેન્ડર' અને એક 'રોવર' હશે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ચંદ્રયાન-2ની ચંદ્રની ધરતી પર 'હાર્ડ લેન્ડિંગ' બાદ ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન(ISRO)એ આ વર્ષના અંતના મહિનાઓ માટે એક અન્ય અભિયાનની યોજના બનાવી હતી. જોકે, કોરોના વાયરસ મહામારી અને લૉકડાઉનને ઇસરોની કેટલીક પરિયોજનાઓને અસર કરી અને ચંદ્રયાન-3 જેવા અભિયાન રોકાઇ ગયા હતા.
કેન્દ્રીયમંત્રી જિતેન્દ્રસિંહેના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી ચંદ્રયાન-3ની વાત છે તો તેનું પ્રક્ષેપણ 2021ની શરૂઆતમાં ક્યારેય પણ થવાની સંભાવના છે. ચંદ્રયાન-3, ચંદ્રયાન-2નું જ પુનઃ અભિયાન હશે અને તેમાં ચંદ્રયાન-2ની જેમ જ એક લેન્ડર અને રોવર હશે.
ચંદ્રયાન-2ને ગત વર્ષ22 જુલાઇએ સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાની યોજના હતી. પરંતુ લેન્ડર વિક્રમને 7 સપ્ટેમ્બરે હાર્ડ લેન્ડિગ કર્યું અને પોતાનું પ્રથમ પ્રયાસમાં જ પૃથ્વીના ઉપગ્રહની સપાટી પર સ્પર્શવાનું ભારતનું સપનું તૂટી ગયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો