બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
Divyesh
Last Updated: 07:53 AM, 18 June 2020
ઉલ્લેખનીય છે કે ભારતને અસ્થાયી સભ્ય બનવા માટે માત્ર 128 મતની જરૂર હતી. પરંતુ ભારતને પહેલાથી જ આશા હતી કે બુધવારના રોજ સુરક્ષા પરિષદ ચુંટણીમાં દેશની આસાનાથી જીત મળી જશે. જે 2021-22ના કાર્યકાળમાં અસ્થાયી સભ્ય તરીકે સંયુક્ત રાષ્ટ્રના ટોપ નંબરમાં લાવશે.
ભારત પહેલી વખત 1950માં અસ્થાયી સભ્ય તરીકે ચૂટાંયુ હતું અને આજે આઠમી વખતે વખત ચૂંટાઇને આવ્યું છે. ભારત 2021-22ના સમયગાળા માટે એશિયા-પ્રશાંત શ્રેણીથી અસ્થાયી બેઠક માટે એકમાત્ર ઉમેદવાર હતું. યુએન હેડક્વાર્ટર કોરોના મહામારીના કારણે 15 માર્ચથી જ બંધ હતું. આજે અહીં ત્રણ ચાર ચૂંટણી યોજવામાં આવી હતી. આ સાથે ભારત સંયુક્ત રાષ્ટ્રના શક્તિશાળી 15 સભ્યની સુરક્ષા પરિષદમાં એક અસ્થાયી સભ્ય તરીકે સામેલ થઇ ગયું છે.
ભારતની આ સફળતાથી પાકિસ્તાન છંછેડાયું
જ્યારે બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે ભારત હંમેશા આ મંચ પરથી ઉઠાવામાં આવેલા પ્રસ્તાવોને નામંજૂર કરતું રહ્યું છે, ખાસ કરીને કાશ્મીર જેવા મુદ્દાઓને. કાશ્મીરીઓને તેમનો હક્ક આપવામાં આવ્યો નહીં પરંતુ તેમના જુલ્મ હજુ પણ કરવામાં આવી રહ્યો છે. કુરેશીએ કહ્યું કે ભારતી અસ્થાયી સભ્ય બનવાથી કોઇ આભ ફાટી નહીં પડે. પાકિસ્તાન પણ અત્યાર સુધીમાં 7 વખત અસ્થાયી સભ્ય રહી ચૂક્યું છે.
વસુધૈવ કુટુમ્બકમના લોકાચારને દુનિયા સુધી લાવવામાં મળશે મદદ
સંયુક્ત રાષ્ટ્રના ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી એસ ત્રિમૂર્તિએ કહ્યું, પરિષદમાં ભારતની ઉપસ્થિતિથી 'વસુધૈવ કુટુમ્બકમ' ના તેમના લોક વિચાર દુનિયા સુધીમાં લાવવામાં મદદ મળશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો