બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ગુજરાત / અમદાવાદ / In the case of Hatkeswar Bridge, there was a revelation in the charge sheet of vigilance.
Vishal Khamar
Last Updated: 08:54 PM, 23 April 2023
અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ મામલે AMC ના અધિકારીઓની બેદરકારી સામે આવી છે. વિજિલન્સ દ્વારા કરવામાં આવેલી ચાર્જશીટમાં ખુલાસા થયા છે. જેમાં પૂર્વ સિટી ઈજનેર હિતેષ કોન્ટ્રાક્ટરે બેદરકારી કરી હોવાનો ખુલાસો કરવામાં આવી રહ્યો છે. હાટકેશ્વર બ્રિજનો અધિકારીઓએ લોડ ટેસ્ટ ન કર્યો હોવાનો ખુલાસો કર્યો છે. ટેન્ડરમાં લોડ ટેસ્ટ ફરજિયાત છતાં કરવામાં આવ્યો ન હતો. અધિકારીઓએ કોન્ટ્રાક્ટર અને PMC કન્સલ્ટન્સી બચાવવા ટેસ્ટ કર્યો ન હતો. ત્યારે બ્રિજમાં અનેક વખત ગાબડાં પડવા છતાં યોગ્ય કાર્યવાહિ કરવામાં આવી ન હતી.
અધિકારીઓની બેદરકારી સામે આવી
હાટકેશ્વર બ્રિજ મામલે AMCના અધિકારીઓની બેદરકારી સામે આવી છે. વિજિલન્સે ચાર્જશીટમાં ખુલાસો કર્યો છે કે પૂર્વ સિટી ઈજનેર હિતેષ કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી હતી. હિતેષ કોન્ટ્રાક્ટરે હાટકેશ્વર બ્રિજનો લોડ ટેસ્ટ ન કર્યો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.. ટેન્ડરમાં લોડ ટેસ્ટ ફરજિયાત હોવા છતાં આ બેદરકારી દાખવવામાં આવી હતી. પૂર્વ સિટી ઈજનેર હિતેષે બ્રિજના કોન્ટ્રાક્ટર અને PMC કન્સલટન્સીને બચાવવા માટે લોડ ટેસ્ટ ન કર્યો હોવાનો ફણ ખુલાસો થયો છે. બ્રિજમાં અનેકવાર ગાબડા પડ્યા બાદ પણ આ મામલે કોઈ કાર્યવાહી હાથ ધરાઈ ન હતી.
કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી
હાટકેશ્વ બ્રિજ મામલે કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ સન્સલ્ટન્સી એસજીએસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા હલકી ગુણવત્તાનું બાંધકામ કર્યું હોવા મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી રહી છે. તેમજ બંને કંપનીઓ સામે કડક કાર્યવાહિ થાય તે માટે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો