બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Surendranagar the police arrested the two men in a matter of hours

ચકચાર / સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોએ હદ વટાવી, પૈસા માટે ધોળા દિવસે 2 મહિલા સહિત બાળકોને ઉઠાવી લીધા, પછી શું થયું?

Vishal Khamar

Last Updated: 12:45 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણીને લઈ વ્યાજખોરો દ્વારા બાળકોનું અપહરણ કર્યું હતું. જે બાબતે પોલીસને જાણ કરતા ચોટીલા પોલીસે ગણતરીનાં કલાકોમાં બંને શખ્શોને ઝડપી પાડ્યા હતા.

રાજ્યમાં ફરી વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. વ્યાજખોરો દ્વારા હવે હદ વટાવી છે. પૈસાની જરૂરીયાત હોઈ યુવક દ્વારા વ્યાજે પૈસા લીધા હતા. જે બાદ વ્યાજખોર દ્વારા અવાર નવા રૂપિયાની ઉઘરાણી કરવા માટે બાળકોનું અપહરણ કર્યું હતું. ત્રણ શખ્શોએ 2 મહિલા અને 2 બાળકોનું અપહરણ કર્યું હતું. 

વ્યાજખોરોનાં ત્રાસથી પરિવાર અન્યત્ર રહેવા ગયો
સુરૈઈ ગામે વ્યાજે આપેલ પૈસાની ઉઘરાણી બાબતે મહિલા તેમજ બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. વ્યાજખોરોનાં ત્રાસથી પરિવારજનો કંટાળી અન્યત્ર જગ્યાએ રહેવા પહોંચ્યો હતો. ત્યારે પરિવારજનો શાંતિથી વિંછીયા તાલુકાનાં રૂપાવટીનો પરિવાર સુરેઈ ગામે સબંધીને ત્યાં રહેવા આવ્યો હતો. જે બાબતની જાણ વ્યાજખોરોને થતા વ્યાજખોરો દ્વારા રાત્રીના સુમારે ત્યાં પહોંચી ત્રાણ લોકોનું અપહરણ કરી રાત્રે ઘરે મૂકી ગયા હતા. 

વધુ વાંચોઃ રાજકોટમાં કાકા-ભત્રીજાએ જ દુષ્કર્મ આચરી સગીરાને બનાવી સગર્ભા, જન્મેલા બાળકને વેચી માર્યું, ડૉક્ટરની પણ ધરપકડ"

પોલીસે ગણતરીનાં કલાકોમાં બંને શખ્શોને ઝડપી પાડ્યા
વ્યાજખોરો દ્વારા વ્યાજખોરો દ્વારા 2 મહિલાઓ તેમજ બાળકોનું અપહરણ કર્યું હતું. જે બાબતે પરિવારજનોઓએ અપહરણકારો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ચોટીલા પોલીસે ગણતરીનાં કલાકોમાં જ બંને શખ્શોને ઝડપી પાડ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ