બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ગુજરાત / High level meeting today on the issue of corona sanctions in Gujarat, possibility of relaxation from restrictions
Ronak
Last Updated: 01:41 PM, 3 February 2022
ગુજરાતમાં કોરોનાના કેસ ધીરે ધીરે ઓછા થઈ થઈ રહ્યા છે. ત્યારે આજે સાંજે રાજ્ય સરકાર દ્વારા એક કોર કમિટીની બેઠક રાખવામાં આવી છે. જે બેઠકમાં દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી છે. આ કોર કમિટીની બેઠકમાં કોરોનાના નિયંત્રણોને લઈને ચર્ચા કરવામાં આવી શકે છે. કારણકે ખાસ આજ મુદ્દાને ધ્યાનમાં રાખીને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે SOPનો છેલ્લો દિવસ
કોરોનાની નવી SOPનો આજે છેલ્લો દિવસ છે. જેથી આ બેઠકમાં હવે નવા નિયંત્રણોને લઈને ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં હાલ જે પણ નિયંત્રણો લગાવામાં આવ્યા છે. તેમા વધું છૂટછાટ મળે તેવી શક્યતા સેવાઈ રહી છે.
નિયંત્રણોમાં છૂટછાટ મળે તેવી શક્યતા
જોકે રાજ્યમાં હાલ રોજના 8 હજાર જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. જેથી તેને ધ્યાનમાં રાખીને દરેક નિર્ણય લેવામાં આવશે. કોરોનાના કેસ ઘટ્યા જરૂરથી પરંતુ સાવધાની રાખવી તેટલીજ જરૂરી છે. કારણકે બેદરકારી ફરીથી ભારે પડી શકે છે. જોકે કેસ ઘટવાને કારમે સરકાર દ્વારા આજે જે પણ નવી SOP જાહેર કરવામાં આવશે તેમા પ્રતિબંધો પર વધું છૂટછાટ મળે તેવી શક્યતા સેવાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો