બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Manisha Jogi
Last Updated: 02:56 PM, 23 September 2023
હેલ્ધી રહેવા માટે સ્વસ્થ આહારની સાથે સાથે શારીરિક એક્ટિવિટી અને યોગ્ય ઊંઘ પણ જરૂરી છે. યોગ્ય ઊંઘ ના લેવાને કારણે આરોગ્યને નુકસાન થઈ શકે છે અને રોજબરોજના કામ પર પણ અસર થાય છે. સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, અનિંદ્રાને કારણે હ્રદયરોગનો પણ ભોગ બની શકો છો. સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, અનિંદ્રાને કારણે હાઈ બ્લડપ્રેશર, મેદસ્વીતા, હ્રદય રોગ અને સ્ટ્રોક સહિત અનેક બિમારીઓનો ભોગ બની શકો છો. જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
અનિંદ્રાને કારણે આરોગ્ય જોખમાઈ શકે છે
અનિંદ્રાને કારણે વ્યક્તિ અનહેલ્ધી આદતોનો શિકાર બની શકે છે, જેના કારણે હાર્ટને નુકસાન થઈ શકે છે. આ કારણોસર તણાવ વધવા લાગે છે અને ખાનપાનની ખોટી આદત લાગી શકે છે. 7 કલાક કરતા ઓછી ઊંઘ લેવાથી હાર્ટની બિમારી અને ડિપ્રેશન સહિત અનેક બિમારીઓ થવાનું જોખમ રહે છે. આ કારણોસર હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે.
સ્ટડી
સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, સતત અનિંદ્રાની પરેશાનીને કારણે બ્લડપ્રેશર વધી શકે છે. જેના કારણે હાર્ટ ફેલિયર અને કિડનીની બિમારી થઈ શકે છે. આ કારણોસર 7થી 9 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.
યોગ્ય ઊંઘ આવે તે માટે શું કરવું?
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો