બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Arohi
Last Updated: 08:55 AM, 1 September 2023
માઈગ્રેન એક ન્યૂરોલોજીકલ સમસ્યા છે. માઈગ્રેન જેને થાય છે તેને ખૂબ સમસ્યા થવા લાગે છે કારણ કે માઈગ્રેન થવા પર માથાના એક ભાગમાં ખૂબ વધારે દુખાવો રહે છે. માઈગ્રેનનો દુખાવો દવા ખાવાથી નથી ઠીક થઈ શકતો. તેનો દુખાવો 5-6 કલાક સુધી રહે છે. જો તમે વધારે ભીડ વાળી જગ્યા પર રહો છો તો તમને માઈગ્રેનનો દુખાવો વધી શકે છે.
માઈગ્રેનના લક્ષણ
ચીઝ
ઘણા લોકોને ચીઝ ખૂબ જ પસંદ હોય છે. પરંતુ તેનાથી માઈગ્રેનની સમસ્યા વધી શકે છે. એવામાં જો તમને માઈગ્રેનની સમસ્યા છે તો બ્લૂ ચીઝ, બ્રી, ચેડર, સ્વિચ, ફેટા, મોઝેરેલા, વગેરે વસ્તુઓના સેવનથી બચવું જોઈએ.
સ્વીટ
ઘણા લોકોને સ્વીટ વસ્તુઓ વધારે પસંદ હોય છે. એક રિસર્ચથી જાણકારી મળી કે સામાન્ય રીતે ડાયેટ કોક અને અન્ય કેલેરી-ફ્રી ડ્રિંક્સમાં મળી આવતા એસ્પાર્ટેમ જેવા આર્ટિફિશિયલ સ્વીટનર્સ માઈગ્રેનથી થતા દુખાવાના ખતરાને વધારી શકે છે.
ચોકલેટ
ચોકલેટ પણ માઈગ્રેનની સમસ્યાને વધારવાનું કામ કરે છે. એવામાં જો તમને માઈગ્રેનની સમસ્યા છે તો ઓછા પ્રમાણમાં ચોકલેટનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
કોફી
કોફીનું વધારે સેવન કરવાથી માઈગ્રેનની સમસ્યા વધી શકે છે. એવામાં જરૂરી છે કે તમે દિવસમાં બેથી વધારે કોફીનું સેવન ન કરો.
આ વસ્તુઓથી પણ વધે છે માઈગ્રેન
માઈગ્રેનને કઈ રીતે કરશો ઓછુ?
હવે વાત આવે છે માઈગ્રેનને કેવી રીતે ઓછુ કરવામાં આવી શકે? જો તમને વધારે માથામાં દુખાવો છે તેને ટ્રિગર કરનાર સમસ્યાઓ વિશે જાણો અને તેનાથી બચાવના ઉપાય શોધો. તેના માટે મેડિટેશન એક સારો ઉપાય છે.
માઈગ્રેનની સમસ્યાથી બચવા માટે હેલ્ધી ડાયેટ લો અને લાંબા સમય સુધી ભુખ્યા ન રહો. કારણ કે ભુખ્યા રહેવાથી માઈગ્રેનની સમસ્યા વધારે વધી જાય છે.
કેફીનનું વધારે સેવન કરવાથી પણ માઈગ્રેનનો ખતરો વધી જાય છે. એવામાં ચા, કોફી અને કેફીન યુક્ત વસ્તુઓનું સેવન ઓછુ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો