બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Bijal Vyas
Last Updated: 01:16 PM, 11 September 2023
Oiling Hair Overnight: આખી રાત તેલ લગાવીને રાખવુ એ કોઈ નવી વાત નથી લાગતી. ઘણા લોકો આવું કરે છે, ખાસ કરીને મહિલાઓને રાત્રે વાળમાં તેલ લગાવવાની અને સવારે ઉઠ્યા પછી વાળ ધોવાની આદત હોય છે. પરંતુ, આમ કરવાથી કેટલાક ગેરફાયદા પણ થઈ શકે છે. હકીકતમાં, વાળમાં આખી રાત તેલ લગાવવું એ વાળની સંભાળની ભૂલોમાંથી એક છે. તેનાથી વાળને નુકસાન તો થાય જ છે પરંતુ તેની ખરાબ અસર ચહેરા પર પણ જોવા મળે છે. જાણો શા માટે તમારે તમારા વાળમાં આખી રાત તેલ ન રાખવું જોઈએ.
વાળમાં રાતભર તેલ લગાવીને રાખવાથી થતા નુકસાન
જામે છે ગંદકી
વાળમાં આખી રાત તેલ લગાવવાથી માથાના છિદ્રો બંધ થઇ જાય છે એટલે કે ક્લોગ્ડ પોર્સની સમસ્યા થઈ શકે છે. જેના કારણે વાળમાં ગંદકી પણ વધુ પડતી જમા થાય છે. જો તમે તમારી આંગળી વડે સ્કાલ્પ પર હળવાશથી ખંજવાળશો અને તમને નખમાં ગંદકી જોવા મળે છે, તો તે ભરાયેલા છિદ્રો અને બિલ્ડ થવાનું પરિણામ છે.
જો વાળમાં છે ડેન્ડ્રફ
જો તમારા વાળમાં પહેલાથી જ ડેન્ડ્રફ છે તો તમારે રાતોરાત હેર ઓઈલિંગથી બચવું જોઈએ. કારણ કે તેલના કારણે ડેન્ડ્રફની સાથે માથાની સપાટી પર વધુ ગંદકી પણ જમા થઈ શકે છે, જેના કારણે ડેન્ડ્રફ પણ વધી જાય છે. આના કરતાં વધુ સારું, તમારે હાઇડ્રેટિંગ હેર માસ્ક લગાવવા જોઈએ.
વાળ પહેલાથી જ ઓયલી
ઘણી મહિલાઓના વાળ પહેલાથી જ ઓઇલી હોય છે અને તેઓ આખી રાત તેમના વાળમાં તેલ લગાવે છે. જેના કારણે નાના જંતુઓ, ગંદકી, ધૂળ અને માટી વાળમાં વધુ ચોંટી જાય છે. ઘણી વખત આ ગંદકી ધોયા પછી પણ ઝડપથી બહાર આવતી નથી.
વાળ ઉતરવા
જો તમારા વાળ પહેલેથી જ ખરતા હોય તો આખી રાત તેલ લગાવવાને બદલે વાળ ધોવાના અડધા કલાક પહેલા તેલ લગાવવું તમારા માટે વધુ સારું સાબિત થશે. તેલ લગાવવાથી માથામાં પણ ખંજવાળ આવે છે.
નીકળી શકાય છે ફોલ્લીઓ
સ્કાલ્પપરની ચામડી પર વધુ પડતું તેલ ચહેરા પર ખીલ, પિમ્પલ્સ અને ક્લોગ્ડ પોર્સ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. તે જ સમયે, આખી રાત તેલ લગાવવાથી, તેલ ઓશિકા પર ચોંટી જવા લાગે છે. જેના કારણે આ તેલ ચહેરા પર ચોંટી જાય છે અને ત્વચા સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime