બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Manisha Jogi
Last Updated: 07:42 PM, 12 March 2023
આજના સમયમાં લગભગ તમામ લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. સૂતા પહેલા ફોન જોવો અથવા ફોન પાસે રાખવો તે કોઈ નવી વાત નથી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ પ્રકારે કરવાથી ગંભીર પરિણામ આવી શકે છે. આરોગ્યની વાત હોય તો તમામ પ્રકારે ધ્યાન રાખવું જરૂરી છે. બને ત્યાં સુધી અંધારામાં સ્ક્રીનથી દૂર રહેવું જોઈએ. શું તમે પણ સૂતા પહેલા ફોન જોવો છો, તેના નુકસાન અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
મગજ હંમેશા એક્ટીવ રહે છે
સૂવાના સમયે મસ્તિષ્કને આરામ મળવો જરૂરી છે. નિષ્ણાંતો જણાવે છે કે, ફોન ચેક કરતા રહેવાથી મગજ ઉત્તેજિત થઈ જાય છે. આ કારણોસર તમે વધુ એક્ટીવ રહે છે અને તમે જાગૃત અવસ્થામાં જ રહો છો. ફોનને ક્વિક ચેક કરવામાં આવે તો પણ યૂઝરનું મગજ વ્યસ્ત થઈ શકે છે અને જલ્દી ઊંઘ આવતી નથી. સોશિયલ મીડિયા પર સ્ક્રેલ કરવાથી અથવા ઈમેઈલનો જવાબ આપ્યા બાદ પણ તમારું મગજ એક્ટીવ અને વ્યસ્ત રહી શકે છે.
સ્ક્રીનની અસર ખૂબ જ ઘાતક હોય છે
ફોનની રોશની એક આર્ટિફિશિયલ કલર છે, જે દિવસના અજવાળા સમાન હોઈ શકે છે. ફોનની રોશની દિવસના અજવાળા દરમિયાન સારી છે, જેના કારણે તમે એક્ટીવ રહો છો. અંધારામાં સ્ક્રીન જોતાં જ મોબાઈલ, લેપટોપ કે ટીવીની લાઈટ સીધી આંખોમાં આવી જાય છે. રાત્રે રોશનીની જરૂર ના હોવાથી પરિસ્થિતિ તદ્દન અલગ થઈ જાય છે. સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, સ્માર્ટફોનમાંથી જે રોશની બહાર નીકળે છે, તેનાથી દ્રષ્ટિ ખરાબ થઈ જાય છે. ઉપરાંત આ રોશની ઊંઘ માટે પણ હાનિકારક છે.
લાગણી રહેતી નથી
પથારીમાં સૂતા સમયે આરામ અનુભવાય તે જરૂરી છે. સૂતા પહેલા ફોન લેવાથી તમારી લાગણીઓ પર નકારાત્મક અસર થઈ શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો