બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Hiralal
Last Updated: 05:12 PM, 22 June 2021
સાઉથ કોરિયાની યોંસેઈ યુનિવર્સિટીના એક સ્ટડીમાં દાવો કરાયો છે કે માણસના પેટમાં રહેલા બેક્ટેરીયા કોરોનાની સારવારમાં કારગર નીવડી શકે છે.
કોરોના વાયરસ સામે લડવાનું હથિયાર તો માણસના પેટમાં મોજૂદ
સાઉથ કોરિયાની યોંસેઈ યુનિવર્સિટીના એક સ્ટડીમાં જણાવાયું છે કે કોરોના વાયરસ સામે લડવાનું હથિયાર તો માણસના પેટમાં મોજૂદ છે. માણસોના પેટમાં એક એવા બેક્ટેરીયા છે જે આ વાયરસ પર લગામ કસી શકે છે.
સાઉથ કોરિયાની યોંસેઈ યુનિવર્સિટીના સ્ટડીમાં ચોંકાવનારો દાવો
યોંસેઈ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સ્ટડીમાં જણાવાયુ કે પેટના બેક્ટેરીયા એક એવા કંપાઉન્ડને પ્રેરિત કરે છે જે કોરોના વાયરસને રોકવામાં સક્ષમ છે.
બિફિદોબેક્ટીરિયમ નામના બેક્ટેરીયા કોરોનાથી બચાવી શકે
યોંસેઈ યુનિવર્સિટીના સંશોધક મોહમ્મદ અલીએ જણાવ્યું કે પેટમા રહેલા બેક્ટેરીયા વાયરસના હુમલાથી આંતરડાને બચાવી શકે છે કે નહીં. તેની ખોજ કરવા માટે અમે કોરોના સામે આંતરડાના બેક્ટેરીયાની ભૂમિકા પર નજર દોડાવી. સંશોધનમાં અમને જણાયું કે બિફિદોબેક્ટીરિયમ નામના બેક્ટેરીયામાં થોડા પ્રકારની ગતિવિધિ જોવા મળી.
સંશોધકોએ આ નિષ્કર્મ પર પહોંચવા માટે ઘણા પ્રકારની ટેકનીકનો ઉપયોગ કર્યો જેમાં મશીન લર્નિંગ ટેકનીક પણ સામેલ છે. સંશોધકોએ જણાવ્યું કે આ કંપાઉન્ડ વાયરસની સામે અસરકારક બની શકે છે. સંશોધક અલીએ જણાવ્યું કે આ નિષ્કર્ષ પર પહોંચવામાં ઘણા પ્રકારના કંપાઉન્ડ્સનો ટેસ્ટ કરવામાં આવ્યો. જોકે આ અંગે હજુ વધુ સ્ટડીની જરુર છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો