બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health secretary Jayanti Ravi press conference 22 April 2020

મહામારી / અમદાવાદમાં નવા 67 કેસ સાથે રાજ્યમાં કુલ 2407 કોરોના પોઝિટિવ : જયંતિ રવિ

Kavan

Last Updated: 08:10 PM, 22 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે. જો કે, તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા પગલાને લઇને કોરોનાનો મજબૂત રીતે સામનો આપણો દેશ કરી રહ્યો છે. ત્યારે રાજ્યના આજના કોરોનાના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આજના દિવસ દરમિયાન 135 કેસ નોંધાયા છે. તો આજે 35 લોકો સાજા થયાં છે. આ સાથે અત્યાર સુધીમાં 179 લોકોને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2407 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં બપોર બાદ 67  સૌથી વધુ  કેસ નોંધાયા હતા. આજના દિવસમાં 8 લોકોના મોત થયાં છે. આજે બીજા નંબર પર સુરતમાં 51 કોરોના વાયરસના કેસ નોંધાયા છે.  ઼

આજના નવા કેસ

અમદાવાદ 67
વડોદરા 1
મહીસાગર 9
છોટા ઉદેપુર 4
બનાસકાંઠા 1
આણંદ 2
સુરત 51

રાજ્યમાં 13 લોકો વેન્ટિલેટર : જયંતિ રવિ

આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 13 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 2112 લોકો સ્ટેબલ છે.આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગના અગ્રસચિવે વધુમાં જણાવ્યું હતું કે, કુલ 39421 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 2407 પોઝિટિવ આવ્યા છે તો 37014 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે, હવેથી દર 24 કલાકે જ તમામ ડેટા એકવાર જાહેર કરવામાં આવશે. 

આ માહિતી રાતના 8 વાગ્યા સુધીની છે 

જિલ્લા પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
Ahmedabad 1501 86 62
Amreli 0 0 0
Anand 30 4 2
Aravalli 17 0 1
Banaskantha 16 1 0
Bharuch 24 3 2
Bhavnagar 32 18 5
Botad 9 0 1
Chhota Udaipur 11 2 0
Dahod 4 0 0
Dang 0 0 0
Devbhoomi Dwarka 0 0 0
Gandhinagar 17 11 2
Gir Somnath 3 2 0
Jamnagar 1 0 1
Junagadh 0 0 0
Kutch 6 1 1
Kheda 3 0 0
Mahisagar 12 0 0
Mehsana 7 2 0
Morbi 1 0 0
Narmada 12 0 0
Navsari 1 0 0
Panchmahal 11 0 2
Patan 15 11 1
Porbandar 3 3 0
Rajkot 41 12 0
Sabarkantha 3 2 0
Surat 415 13 12
Surendranagar 0 0 0
Tapi 1 0 0
Vadodara 208 8 10
Valsad 3 0 1
TOTAL 2407 179 103
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ