બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ધર્મ / ganpati visarjan 2022 kab hai when is anant chaturdashi keep these things in mind during ganesh visarjan

ધર્મ / ક્યારે છે અનંત ચતુર્દશી? ગણેશ વિસર્જન કરતી વખતે આ બાબતોનુ અવશ્ય રાખો ધ્યાન

Premal

Last Updated: 03:54 PM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણેશ સ્થાપના બાદ ગણેશ વિસર્જનનો દોર શરૂ થયો છે. પરંતુ 10 દિવસના ગણેશ ઉત્સવના પર્વ બાદ 9 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિનુ વિસર્જન થાય છે.

  • 9 સપ્ટેમ્બરે છે અનંત ચતુર્દશી
  • આ દિવસે કરાશે ગણપતિ વિસર્જન 
  •  ગણપતિ વિસર્જન દરમ્યાન રાખો આ બાબતોનુ ધ્યાન 

આ દિવસે ગણપતિ બાપ્પા કહેશે ‘બાય-બાય’

ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના થયાના 10 દિવસ બાદ અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન થાય છે. ભક્તો આવતા વર્ષે જલ્દી આવવાની ગુહાર સાથે ગણપતિ બાપ્પાને વિદાય કરે છે. તો કેટલાંક લોકો દસ દિવસ ઉપરાંત દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ અને આઠ દિવસ માટે પણ ગણપતિ રાખે છે. જેને કારણે ગણપતિ સ્થાપનાના દોઢ દિવસ બાદથી શુભ મૂહુર્તમાં ગણપતિના વિસર્જનનો ક્રમ શરૂ થાય છે. આ વખતે 9 સપ્ટેમ્બરે શુક્રવારે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન થશે. 

ગણપતિની સાથે બિરાજે છે રિદ્ધી-સિદ્ધી

મહારાષ્ટ્રમાં ગણપતિની સાથે-સાથે ગૌરી એટલેકે રિદ્ધી-સિદ્ધી પણ બિરાજે છે. જેને ગૌરી ગણપતિ કહે છે. આ દરમ્યાન ઘરમાં વિશેષ સાજ-સજાવટ કરવામાં આવે છે અને ઘણા પ્રકારનો ભોગ ગૌરી ગણપતિને લગાવવામાં આવે છે. 

ગણેશ વિસર્જનના સમયે આ વાતોનુ રાખો ધ્યાન 

ગણપતિ વિસર્જન પહેલા ગણપતિની પૂજા કરીને એક નવી ચોકી પર બિરાજમાન કરો. પછી ગણપતિની પૂજા કરીને તેને ચંદન, કુમકુમ, અક્ષત, જળ, પાન, સોપારી, ધરો, પ્રસાદ વગેરે અર્પણ કરી તેમની આરતી કરો. દીવાબતી કરો. ત્યારબાદ ગણેશજી આગળ હાથ જોડીને પોતાની ભૂલ માટે ક્ષમા માંગો. આ સાથે જીવનમાં બધુ સારું કરવાનો આશીર્વાદ માંગો. ત્યારબાદ વાજતે-ગાજતે નાચતા વિસર્જન માટે લઇ જાઓ. આ દરમ્યાન ચામડાની કોઈ વસ્તુઓ ધારણ કરશો નહીં, કાળા કપડા પહેરશો નહીં. નશો ના કરશો. સંપૂર્ણ ભક્તિભાવપૂર્વક ગણપતિજીને વહેલા આવવાની પ્રાર્થના કરીને વિસર્જન કરો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ