બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
VTV / ધર્મ / ganpati visarjan 2022 kab hai when is anant chaturdashi keep these things in mind during ganesh visarjan
Premal
Last Updated: 03:54 PM, 4 September 2022
આ દિવસે ગણપતિ બાપ્પા કહેશે ‘બાય-બાય’
ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના થયાના 10 દિવસ બાદ અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન થાય છે. ભક્તો આવતા વર્ષે જલ્દી આવવાની ગુહાર સાથે ગણપતિ બાપ્પાને વિદાય કરે છે. તો કેટલાંક લોકો દસ દિવસ ઉપરાંત દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ અને આઠ દિવસ માટે પણ ગણપતિ રાખે છે. જેને કારણે ગણપતિ સ્થાપનાના દોઢ દિવસ બાદથી શુભ મૂહુર્તમાં ગણપતિના વિસર્જનનો ક્રમ શરૂ થાય છે. આ વખતે 9 સપ્ટેમ્બરે શુક્રવારે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન થશે.
ગણપતિની સાથે બિરાજે છે રિદ્ધી-સિદ્ધી
મહારાષ્ટ્રમાં ગણપતિની સાથે-સાથે ગૌરી એટલેકે રિદ્ધી-સિદ્ધી પણ બિરાજે છે. જેને ગૌરી ગણપતિ કહે છે. આ દરમ્યાન ઘરમાં વિશેષ સાજ-સજાવટ કરવામાં આવે છે અને ઘણા પ્રકારનો ભોગ ગૌરી ગણપતિને લગાવવામાં આવે છે.
ગણેશ વિસર્જનના સમયે આ વાતોનુ રાખો ધ્યાન
ગણપતિ વિસર્જન પહેલા ગણપતિની પૂજા કરીને એક નવી ચોકી પર બિરાજમાન કરો. પછી ગણપતિની પૂજા કરીને તેને ચંદન, કુમકુમ, અક્ષત, જળ, પાન, સોપારી, ધરો, પ્રસાદ વગેરે અર્પણ કરી તેમની આરતી કરો. દીવાબતી કરો. ત્યારબાદ ગણેશજી આગળ હાથ જોડીને પોતાની ભૂલ માટે ક્ષમા માંગો. આ સાથે જીવનમાં બધુ સારું કરવાનો આશીર્વાદ માંગો. ત્યારબાદ વાજતે-ગાજતે નાચતા વિસર્જન માટે લઇ જાઓ. આ દરમ્યાન ચામડાની કોઈ વસ્તુઓ ધારણ કરશો નહીં, કાળા કપડા પહેરશો નહીં. નશો ના કરશો. સંપૂર્ણ ભક્તિભાવપૂર્વક ગણપતિજીને વહેલા આવવાની પ્રાર્થના કરીને વિસર્જન કરો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો