બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

VTV / ધર્મ / ganesh sthapana 2022 niyam keeping ganesh idol at home follow these important rules

ધર્મ / બાપ્પા મોરિયા! ગણેશ સ્થાપના કરતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, 10 દિવસમાં ઉઘડી જશે નસીબ

Premal

Last Updated: 02:28 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણેશ ચતુર્થીના દિવસે તમારા ઘરે ગણપતિની મૂર્તિ સ્થાપિત કરી રહ્યાં છો તો આ નિયમોનું અવશ્ય પાલન કરો. જેનાથી આખુ વર્ષ ગણેશજી તમને ખૂબ સુખ-સમૃદ્ધી પ્રદાન કરશે.

  • 31 ઓગષ્ટે છે ગણેશ ચતુર્થી
  • ગણેશ સ્થાપનામાં આ વાતોનુ રાખો ધ્યાન
  • તો આખુ વર્ષ સુખ-સમૃદ્ધીનો રહેશે વરસાદ 

તમારા ઘરે ગણપતિની મનોહર પ્રતિમાની કરો સ્થાપના

31 ઓગષ્ટે બુધવારે ગણેશ ચતુર્થી છે. આ દિવસે ઘરમાં અને જાહેર સ્થાનો પર ગણેશજીની મનોહર પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવશે. આ વર્ષે બુધવારના દિવસે ગણેશ ઉત્સવ પર્વ શરૂ થવાથી આ 10 દિવસ વધુ શુભ થયા છે. જ્યોતિષવિદ્દો મુજબ જો આ 10 દિવસ ગણપતિ બાપ્પાની વિધિ-વિધાનપૂર્વક પૂજા કરશો અને અમુક નિયમોનુ પાલન કરશો તો આખુ વર્ષ સુખ-સમૃદ્ધીનો વરસાદ થાય છે. આ સાથે ગણેશજી દરેક મનોકામના પૂરી કરે છે. 

ગણેશ સ્થાપનાના નિયમ

  1. ગણપતિની મૂર્તિ ઉત્તર-પૂર્વમાં સ્થાપિત કરો. મૂર્તિનુ મુખ પશ્ચિમ દિશા તરફ હોવુ જોઈએ. 
  2. ગણેશ સ્થાપના જે જગ્યાએ કરો, ત્યાં હંમેશા સ્વચ્છતા રહેવી જોઈએ. અહીં કચરો ના રહેવો જોઈએ અને કોઈ પણ પ્રકારની અશુદ્ધી ના રાખશો. ચામડાનો સામાન આ જગ્યાની આજુબાજુ ના લાવશો.
  3. ગણેશ સ્થાપના કરી રહ્યાં છો તો દરરોજ સવારે પૂજા અને સાંજે આરતી કરો. સવાર-સાંજે ભગવાનને પ્રસાદ ધરાવો, દીવાબતી કરો. 
  4. ગણેશજીની મૂર્તિની સ્થાપના કર્યા બાદ તેને હલાવશો નહીં. વિસર્જન સમયે જ મૂર્તિને હલાવો.
  5. ગણેશજીને ભૂલથી પણ તુલસીના પાન ના ચઢાવશો. ગણપતિને ધરો ચઢાવવામાં આવે છે. 
  6. ગણપતિ સ્થાપના દરમ્યાન પોતાના મનમાં કોઈ નકારાત્મક ભાવ લાવશો નહીં અને કોઈ ખોટુ કામ ના કરશો. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ