બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Bijal Vyas
Last Updated: 05:06 PM, 12 June 2023
foods to relieve headaches:ઉનાળાની ઋતુમાં માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે. આ એક એવો દુખાવો છે જે માથા સાથે સંબંધિત છે અને અત્યાર સુધી ડોકટરોએ માથાનો દુખાવો ઘણી રીતે ક્લાસિફાઇ કર્યો છે. ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ હેડેક ડિસઓર્ડર અનુસાર, માથાનો દુખાવો ડિસઓર્ડરના 150 થી વધુ પ્રકારના પ્રાઇમરી અને સેકેન્ડરી હોય છે. જેમાંથી માઈગ્રેન, સાઈનસ, ક્લસ્ટર, ટેન્શન મુખ્ય કારણો છે. મેડિકલ રિપોર્ટ મુજબ, જો તમે તમારા ડાયેટમાં અમુક ખાદ્ય પદાર્થોને સામેલ કરો છો, તો આ સમસ્યાને થતી અટકાવી શકાય છે.
1. જો તમે ઉનાળાની ઋતુમાં સારી માત્રામાં પાણી પીઓ છો, તો તે તમારા માથાનો દુખાવો થતો અટકાવી શકે છે. પાણી પીવાથી હાઈડ્રેશન સારું રહે છે અને મગજ વધુ સારી રીતે કામ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, જો હાઇડ્રેશન સારું ન હોય તો પણ ગંભીર માથાનો દુખાવોની સમસ્યા થઈ શકે છે. 2015ના એક રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શરીરમાં પાણીની ઉણપને દૂર રાખીને માથાનો દુખાવોની સમસ્યાને દૂર રાખી શકાય છે.
2. એવા ઘણા ફળો અને શાકભાજી છે જેના દ્વારા તમે માથાનો દુખાવો દૂર કરી શકો છો. વિટામિન્સ, મિનરલ્સ, એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર ફળો અને શાકભાજી વાસ્તવમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસથી કોષોનું રક્ષણ કરે છે અને ફ્રી રેડિકલ્સ ડેમેજને પણ અટકાવે છે. જેના કારણે માઇગ્રેશનની સમસ્યા દૂર રહે છે.
3. જો તમે તમારી ડાયેટમાં પુષ્કળ લીલા પાંદડાવાળા શાકભાજી, જેમ કે મેથી, પાલક વગેરેનો સમાવેશ કરો છો, તો તમે માથાનો દુખાવો દૂર રાખી શકો છો. આ સિવાય ગાજર, મરી વગેરે જેવા ચળકતા રંગના શાકભાજી અને મસાલા પણ માથાના દુખાવાને દૂર કરવાનું કામ કરે છે.
4. તમે તમારા આહારમાં આદુ, હળદર અને લસણનો સમાવેશ કરીને પણ માથાના દુખાવાથી દૂર કરી શકો છો. તેઓ માથાનો દુખાવાના લક્ષણોને ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે. માથું દુખતું હોય તો આદુ કે હળદરની ચા કે ઉકાળો બનાવીને પીવો તો આરામ મળશે.
5. બીટ, શક્કરિયા જેવા કેટલાક કંદમૂળ પણ તમારા સ્વાસ્થ્ય માટે સારા છે. આના નિયમિત સેવનથી માથાના દુખાવાની સમસ્યા દૂર રહે છે. આ સિવાય તમે બ્લુ બેરી, રાસબેરી, સ્ટ્રોબેરી વગેરેનું પણ નિયમિત સેવન કરી શકો છો.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime