બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Vishal Khamar
Last Updated: 01:53 PM, 28 January 2024
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં પ્રેમ સબંધ ન રાખતા પૂર્વ પ્રેમીકાએ તેના પ્રેમી પર એસિડ એટેક કર્યો હતો. ત્યારે AMTS માં વિભાગીય કંટ્રોલર તરીકે ફરજ બજાવતા 51 વર્ષીય રાકેશભાઈ પર પૂર્વ પ્રેમિકા મહેજબિન અને તેના મિત્રએ એસિડ ફેંક્યું હતું. જે બાદ રાકેશભાઈએ કાલુપુર પોલીસ મથકે મહેજબિન તેમજ તેના મિત્ર વિરૂદ્ધ ફરિયદ નોંધાવી હતી. મહેજબિન દ્વારા એસિડ એટેક કરતા રાકેશભાઈને જમણી આંખે, પીઠ તેમજ શરીરનાં અન્ય ભાગો પર દાઝ્યા હતા. જે બાદ લોકો દ્વારા તાત્કાલીક આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
પાંચ વર્ષ પહેલા બસમાં આંખ મળી જતા પ્રેમ સબંધ શરૂ થયો
બાપુનગર ખાતે રહેતા 51 વર્ષીય રાકેશભાઈ AMTS માં વિભાગીય કંટ્રોલર તરીકે ફરજ બજાવે છે. પાંચ વર્ષ પહેલા તેઓ બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે જુહાપુરામાં રહેતા 38 વર્ષીય યુવતી મહેજબિન સાથે તેઓની આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. જે બાદ આ સમગ્ર પ્રેમપ્રકરણની જાણ રાકેશભાઈનાં પત્ની અને પરિવારજનોને થતા પ્રેમ સબંધ તૂટી ગયો હતો. જેની અદાવત રાખી ગત રોજ સાંજના સુમારે મહેજબિન અને તેના મિત્રએ આધેડ પર એસિટ એટેક કર્યો હતો. એસિડ એટેક કર્યા બાદ બંને ફરાર થઈ ગયા હતા.
વધુ વાંચોઃ VIDEO: ખાટલા પર સિંહણ અને જમીન પર સિંહ.... અમરેલીમાં સાવજોનો અદ્ભુત વીડિયો થયો વાયરલ
યુવતી દ્વારા અવાર નવાર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવતું
આ બાબતે રાકેશભાઈએ જણાવ્યું હતું કે, આ યુવતી મને અવાર નવાર પ્રેમ સબંધ રાખવા માટે ધમકી આપે છે. તેમજ હાલ મને આંખે દેખાતુ નથી. તેમજ અગાઉ મારી દીકરીનું ઘર તોડવા પ્રયત્ન કર્યો હતો. ત્યારે પણ અમે મહેજબિન વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. તેમજ મહેજબિન દ્વારા મને અવાર નવાર ધર્મ પરિવર્તન કરવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું તેવો આક્ષેપ પણ આધેડે કર્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime