બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
VTV / સ્પોર્ટસ / Cricket / Double blow to India, now these two players are out of the series against West Indies
Megha
Last Updated: 11:38 AM, 24 July 2022
ભારતને વેસ્ટઇન્ડીઝ સામેની મેચ ટુર પર બે મોટા ઝટકા લાગ્યા છે. ટીમનાં બે સ્ટાર ખેલાડી આખી સીરીઝથી બહાર થઇ ગયા છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ વિના વેસ્ટઇન્ડીઝ આવવાવાળી ભારતીય ટીમને હવે રવીન્દ્ર જાડેજા અને કે એલ રાહુલનો સાથ પણ નહીં મળે. રીપોર્ટ અનુસાર બંને ખેલાડીઓ સીરીઝમાંથી બહાર થઇ ગયા છે. પોર્ટ ઓફ સ્પેનમાં રમવામાં આવેલ પહેલા વનડે મેચથી પહેલા જ જાડેજાને તેના ડાબા પગના ગોઠણ પર ઘા લાગ્યો હતો જેને કારણે તે વન ડે સીરીઝથી બહાર થઇ ગયા છે.
Rohit Sharma ❌
— Wisden India (@WisdenIndia) July 22, 2022
Virat Kohli ❌
Jasprit Bumrah ❌
KL Rahul ❌
Team India will be missing their big guns in the ODI series against West Indies 🙄#India #RohitSharma #ViratKohli #KLRahul #WIvsIND #Cricket pic.twitter.com/m44v1qR9aw
કોરોના સંક્રમિત રાહુલ
એ સમયે કે એલ રાહુલ કોરોના સંક્રમિત થઇ ગયા છે અને એ ટી20 સીરીઝથી બહાર થઇ ગયા છે. જો કે એક એલ રાહુલ વેસ્ટઇન્ડીઝ સામેની વનડે સીરીઝનો હિસ્સો નહતા એમને પણ આ સીરીઝમાંથી આરામ આપવામાં આવ્યો હતો. પણ એ ટી20 સીરીઝના મહત્વના હિસ્સા હતા. ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે વનડે સીરીઝ પછી 5 ટી 20 મેચ રમવામાં આવશે જેની શરુઆત 29 જુલાઈથી થવા જઈ રહી છે. હવે કે એલ રાહુલ અ ટી20 સીરીઝથી બહાર થઇ ગયા છે એવી ખબર સામે આવી રહી છે.
. @klrahul Tests Positive For COVID-19 Ahead Of West Indies Tour#KLRahul #covidpositive #covid19 #corona #India #BCCI #cricketer #enlightindia pic.twitter.com/abp9e1rZ7F
— Enlight India (@TheEnlightIndia) July 21, 2022
જાડેજાના ઘા પર બીસીસીઆઈ બોલી
જો કે આ બંને ખેલાડી મેચની બહાર થઇ ગયા છે એ વાત કર બિસિસિઆઇ એ કોઈ ઓફીશીયલ નિવેદન આપ્યું નથી. વેસ્ટઇન્ડીઝ સામેની પહેલી મેચ દરમિયાન જાડેજાના ઘા પર અપડેટ આપતા કહ્યું હતું કે તેઓ શરૂઆતી 2 વનડેથી બહાર થઇ ગયા છે અને હાલ એમની હાલત પર મેડીકલ ટીમ નજર રાખીને બેઠી છે. સાથે જ ત્રીજા વનડે મેચમાં એ રમશે કે નહીં એ વિશે હજુ કોઈ માહિતી મળી નથી. જો કે ભારતને અ બે ઝટકા લાગ્યા પછી પણ પહેલો વનડે મેચ જીતવામાં સફળ થયું હતું. શિખર ધવનની કેપ્ટનશીપમાં ભારત 3 રનથી પહેલી વનડે મેચ જીતી ગયા હતા. અ મેચથી શુભમન ગીલ લગભગ દોઢ વર્ષ પછી વનડે ટીમમાં પરત આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો