બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
vtvAdmin
Last Updated: 12:56 PM, 18 July 2019
મુરાદ આ પ્રાચીન ધર્મની એ હજારો મહિલાઓ અને છોકરીઓમાંથી એક છે જેને આંતકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સમૂહે 2014માં ઇરાકના વિભિન્ન ભાગો પર કબજો કરવા દરમિયાન અપહરણ કરી લેવામાં આવી હતી.
મુરાદ એ ધાર્મિક દમનથી બહાર આવેલા લોકોના સમૂહમાં સામેલ હતી જેમણે વિદેશ મંત્રાલયની એક મોટી બેઠક હેઠળ ઓવલ ઓફિસમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. નાદિયા મુરાદે જ્યારે ટ્રમ્પને જણાવ્યું કે કેવી રીતે તેમની માતા અને 6 ભાઇઓની હત્યા કરી દેવાઇ અને 3000 યજીદી લાપતા છે. ટ્રમ્પે કહ્યું કે, અરે તો આપને નોબલ પુરસ્કાર મળ્યો છે? આ અદભુત છે. કયા કારણથી આપને એ (પુરસ્કાર) મળ્યો? મુરાદ કેટલીક પળ માટે સ્તબ્ધ બની ગઇ અને પોતાની તમામ આપવીતિ ટ્રમ્પને જણાવી.
આગળ જણાવતા કહ્યું કે, એમને ગત વર્ષે નોબલ પુરસ્કારનો સંયૂક્ત વિજેતા જાહેર કરવામાં આવી છે. એમણે કહ્યું કે, 'મારી સાથે આમ બન્યા છતા મેં હાર નથી માની. મે તમામને સ્પષ્ટ જણાવ્યું કે હજારો યજીદી મહિલાઓનો બળાત્કાર કરવામાં આવ્યો.' મુરાદે કહ્યું, 'મહેરબાની કરી કંઇક કરવામાં આવે, આ કોઇ એક પરિવાર વિશે નથી.'
ટ્રમ્પ જે ઇરાક અને સીરિયાના કેટલાક ભાગમાં કબજો જમાવી સ્વંયભૂ ખલીફાને નાબૂદ કરવાનો શ્રેય લઇ રહ્યા છે, એ સમયે પણ ગુમ નજરે પડી રહ્યા હતા જ્યારે મુરાદ યજીદીઓની સુરક્ષિત વાપસી માટે તેમને ઇરાકી અને કુર્દિશ સરકારો પર દબાણ બનાવવા કહ્યું.
આ દરમિયાન ટ્રમ્પે પૂછ્યું, જોકે, આઇએસઆઇએસ જઇ ચૂક્યું છે અને હવે કુર્દિશ અને કોણ? મુરાદે એમ પણ જણાવ્યું કે યજીદીઓને જર્મનીમાં સુરક્ષા મેળવવા માટે કેવી રીતે ખતરનાક માર્ગનો સહારો લીધો. આપને જણાવીએ કે, જર્મની દ્વારા શરણાર્થીઓનું સ્વાગત કરવાની ટ્રમ્પ આલોચના કરી ચૂક્યા છે. અમેરિકી નેતા એ સમયે પણ અજાણ હતા જ્યારે રોહિંગ્યાના એક પ્રતિનિધિ સાથે મુલાકાત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો