બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
Manisha Jogi
Last Updated: 04:25 PM, 23 June 2023
કોરોના પછી હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. પહેલા આ સમસ્યા માત્ર વૃદ્ધમાં જોવા મળતી હતી, પરંતુ યુવાઓ પણ આ બિમારીની ચપેટમાં આવી રહ્યા છે. ડૉકટર્સ જણાવી રહ્યા છે કે, લોકો હેલ્ધી રહેવા માંગે છે અને હાર્ટ હેલ્ધી કરવા માંગે છે. આ કારણોસર સતત કસરત કરવી જોઈએ અને હેલ્ધી ડાયટનું સેવન કરવું જોઈએ. અનેક લોકોના મનમાં સવાલ થાય છે કે, જે લોકોને હાર્ટ એટેક આવ્યા પછી કસરત કરવી જોઈએ કે નહીં. આ પ્રકારે કરવું તે ફાયદાકારક છે કે નુકસાનકારક તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
હાર્ટ એટેક પછી કસરત કરવી જોઈએ?
નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, હાર્ટ એટેકના દર્દીઓએ આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હાર્ટ એટેક પછી હળવી કસરત કરવાથી ફાયદો થઈ શકે છે. આ પ્રકારે કરવાથી ફિઝીકલ એક્ટિવિટી યોગ્ય પ્રકારે થાય છે અને દર્દીઓને ફાયદો તઈ શકે છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત થયેલ એક સ્વીડિશ સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, હાર્ટ એટેક આવ્યા પછી હળવી કસરત કરવાથી મરવાનું જોખમ ઓછું રહે છે. જે લોકો કસરત કરતા નથી તે લોકો પર મૃત્યુનું જોખમ વધુ રહે છે.
કેવી કસરત કરવી જોઈએ?
હાર્ટ એટેકના દર્દીઓએ ડોકટરની સલાહ લીધા વગર કસરત ના કરવી જોઈએ. હાર્ટ એટેક પછી તબિયતમાં થોડો ઘણો સુધારો થાય તો ચાલવા જરૂર જવું જોઈએ, પરંતુ ધીમે ધીમે ચાલવું જોઈએ. હાર્ટ એટેક આવ્યા પછી ભારે કસરત ના કરવી જોઈએ, જેથી હાર્ટને નુકસાન થઈ શકે છે.
હાર્ટ એટેક પછી આરોગ્યની કાળજી?
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો