બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Manisha Jogi
Last Updated: 11:18 AM, 12 November 2023
આ વર્ષે 12 નવેમ્બરના રોજ રવિવારે દિવાળી છે. હિંદુ પંચાંગ અનુસાર આસો માસની અમાસના દિવસે દિવાળી ઊજવવામાં આવે છે. દિવાળીના દિવસે લક્ષ્મી માતા અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. દિવાળી પહેલા ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવાથી લક્ષ્મી માતાની કૃપા જળવાઈ રહે છે.
કઈ વસ્તુ લાવવાથી લક્ષ્મી માતાની કૃપા રહે છે
કાચબો- દિવાળીના દિવસે ધાતુનો કાચબો લાવવામાં આવે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે. તમે તમારી ઈચ્છા પ્રમાણે સોના ચાંદીનો કાચબો પણ લાવી શકો છો.
કુબેરની મૂર્તિ- દિવાળીના દિવસે લક્ષ્મી માતા અને ધનના દેવતા કુબેરદેવની પૂજા કરવામાં આવે છે. દિવાળીના અવસરે લક્ષ્મી માતા અને કુબેરદેવતાની મૂર્તિ લાવવી તે શુભ માનવામાં આવે છે.
ગોમતી ચક્ર- દિવાળીના દિવસે 11 ગોમતી ચક્ર ખરીદવા તે શુભ માનવામાં આવે છે. દિવાળીના દિવસે આ ગોમતી ચક્ર પીળા કપડામાં બાંધીને તિજોરીમાં મુકી દેવા. આ પ્રકારી કરવાથી ધનવર્ષા થાય છે.
શ્રીયંત્ર- લક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે ઘરમાં શ્રીયંત્રની સ્થાપના અને પૂજા કરવામાં આવે છે. શ્રીયંત્રમાં લક્ષ્મી માતાની સાથે સાથે 33 દેવી દેવતાઓના ચિત્ર પણ હોય છે.
લક્ષ્મી કોડી- ધર્મગ્રંથ અનુસાર લક્ષ્મી માતા સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે. શાસ્ત્રમાં કોડીઓને લક્ષ્મી માતા સાથે જોડવામાં આવે છે. કોડીઓ નાણાંની સાથે જ રાખવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો