બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / diwali 2023 buy these favourite things of goddess lakshmi at home on diwali

આસ્થા / Diwali 2023: માતા લક્ષ્મીને અતિ પ્રિય હોય છે આ 5 ચીજ, દિવાળી પહેલા જરૂરથી લઇ આવો તમારા ઘરે

Manisha Jogi

Last Updated: 11:18 AM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના દિવસે લક્ષ્મી માતા અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. દિવાળી પહેલા ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવાથી લક્ષ્મી માતાની કૃપા જળવાઈ રહે છે.

  • દિવાળીએ લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે
  • દિવાળી પહેલા ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવામાં આવે છે
  • આ પ્રકારે કરવાથી લક્ષ્મી માતાની રહેશે વિશેષ કૃપા

આ વર્ષે 12 નવેમ્બરના રોજ રવિવારે દિવાળી છે. હિંદુ પંચાંગ અનુસાર આસો માસની અમાસના દિવસે દિવાળી ઊજવવામાં આવે છે. દિવાળીના દિવસે લક્ષ્મી માતા અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. દિવાળી પહેલા ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવાથી લક્ષ્મી માતાની કૃપા જળવાઈ રહે છે. 

કઈ વસ્તુ લાવવાથી લક્ષ્મી માતાની કૃપા રહે છે
કાચબો- દિવાળીના દિવસે ધાતુનો કાચબો લાવવામાં આવે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે. તમે તમારી ઈચ્છા પ્રમાણે સોના ચાંદીનો કાચબો પણ લાવી શકો છો. 

કુબેરની મૂર્તિ- દિવાળીના દિવસે લક્ષ્મી માતા અને ધનના દેવતા કુબેરદેવની પૂજા કરવામાં આવે છે. દિવાળીના અવસરે લક્ષ્મી માતા અને કુબેરદેવતાની મૂર્તિ લાવવી તે શુભ માનવામાં આવે છે. 

ગોમતી ચક્ર- દિવાળીના દિવસે 11 ગોમતી ચક્ર ખરીદવા તે શુભ માનવામાં આવે છે. દિવાળીના દિવસે આ ગોમતી ચક્ર પીળા કપડામાં બાંધીને તિજોરીમાં મુકી દેવા. આ પ્રકારી કરવાથી ધનવર્ષા થાય છે. 

શ્રીયંત્ર- લક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે ઘરમાં શ્રીયંત્રની સ્થાપના અને પૂજા કરવામાં આવે છે. શ્રીયંત્રમાં લક્ષ્મી માતાની સાથે સાથે 33 દેવી દેવતાઓના ચિત્ર પણ હોય છે. 

લક્ષ્મી કોડી- ધર્મગ્રંથ અનુસાર લક્ષ્મી માતા સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે. શાસ્ત્રમાં કોડીઓને લક્ષ્મી માતા સાથે જોડવામાં આવે છે. કોડીઓ નાણાંની સાથે જ રાખવી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ