બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ધર્મ / dhanteras 2023 shoping according to the zodiac sign

Dhanteras 2023 / આજે ધનતેરસ: તમારી રાશિ અનુસાર કરો ખરીદી, આખું વર્ષ રહેશે લક્ષ્મીજીની અસીમ કૃપા

Manisha Jogi

Last Updated: 01:59 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધન પ્રાપ્તિ અને સમૃદ્ધિ માટે ધનતેરસના દિવસે લક્ષ્મી માતા અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસે શુભ મુહૂર્તમાં રાશિ અનુસાર શુભ વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે.

  • હિંદુ ધર્મમાં દિવાળી મહત્વપૂર્ણ તહેવાર
  • ધનતેરસના દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે
  • રાશિ અનુસાર શુભ વસ્તુઓની ખરીદી કરવી

હિંદુ ધર્મમાં દિવાળી મહત્વપૂર્ણ તહેવાર છે. ધનતેરસથી દિવાળીની શરૂઆત થાય છે. માનવામાં આવે છે કે, ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની પરંપરા છે. અનેક લોકો આ દિવસે નવા વાસણ અને ઘરેણાં ખરીદે છે. આજે ધનતરેસ છે. ધન પ્રાપ્તિ અને સમૃદ્ધિ માટે ધનતેરસના દિવસે લક્ષ્મી માતા અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસે શુભ મુહૂર્તમાં રાશિ અનુસાર શુભ વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે, જેથી આખા વર્ષ દરમિયાન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.

રાશિ અનુસાર ખરીદી
લક્ષ્મી દેવીને પ્રસન્ન કરવા માટે ધનતેરસના દિવસે અનેક ઉપાયો કરવામાં આવે છે. આ દિવસે રાશિ અનુસાર ખરીદી કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે, તથા અનેક શુભ પરિણામની પ્રાપ્તિ થાય છે.

  • મેષ રાશિઃ આ રાશિના જાતકોએ ધનતેરસના દિવસે ચાંદીના ઘરેણાં, સિક્કા અથવા વાસણો ખરીદવા જોઈએ.
  • વૃષભઃ આ રાશિના જાતકોએ ધનતેરસના દિવસે ચાંદીની વસ્તુઓ ખરીદવી જોઈએ.
  • મિથુનઃ આ રાશિના જાતકોએ ધનતેરસના દિવસે કાંસાના વાસણો, સોનાની ખરીદી કરવી જોઈએ.
  • કર્કઃ આ રાશિના જાતકોએ ધનતેરસના દિવસે ચાંદીના ઘરેણા, ચાંદીની લક્ષ્મી-ગણેશની મૂર્તિ, ચાંદીનું શ્રીયંત્ર, મોતીની માળા ખરીદવી જોઈએ.
  • સિંહઃ આ રાશિના જાતકોએ ધનતેરસના દિવસે સોનું ખરીદવું જોઈએ.
  • કન્યા રાશિઃ આ રાશિના જાતકોએ ધનતેરસના દિવસે કાંસા કે ફૂલના વાસણો ખરીદવા જોઈએ.
  • તુલાઃ આ રાશિના જાતકોએ ધનતેરસના દિવસે ચાંદીના ઘરેણા અને ચાંદીના વાસણો ખરીદવા જોઈએ.
  • વૃશ્ચિકઃ- આ રાશિના જાતકોએ ધનતેરસના દિવસે તાંબાના વાસણો, ચાંદી કે ચાંદીના ઘરેણાં ખરીદવા જોઈએ.
  • ધનુ: આ રાશિના જાતકોએ ધનતેરસના દિવસે સોનાના ઘરેણાં, સોનાના સિક્કા, પિત્તળના વાસણો ખરીદવા જોઈએ.
  • મકર: આ રાશિના જાતકોએ ધનતેરસના દિવસે સ્ટીલના વાસણો અથવા વાહન ખરીદવા જોઈએ.
  • કુંભ: આ રાશિના જાતકોએ ધનતેરસના દિવસે વાહન અથવા સ્ટીલના વાસણો ખરીદવા જોઈએ.
  • મીન રાશિઃ આ રાશિના જાતકોએ ધનતેરસના દિવસે સોના કે પિત્તળની વસ્તુઓ ખરીદવી જોઈએ.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ