બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
Manisha Jogi
Last Updated: 01:59 PM, 10 November 2023
હિંદુ ધર્મમાં દિવાળી મહત્વપૂર્ણ તહેવાર છે. ધનતેરસથી દિવાળીની શરૂઆત થાય છે. માનવામાં આવે છે કે, ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની પરંપરા છે. અનેક લોકો આ દિવસે નવા વાસણ અને ઘરેણાં ખરીદે છે. આજે ધનતરેસ છે. ધન પ્રાપ્તિ અને સમૃદ્ધિ માટે ધનતેરસના દિવસે લક્ષ્મી માતા અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસે શુભ મુહૂર્તમાં રાશિ અનુસાર શુભ વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે, જેથી આખા વર્ષ દરમિયાન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.
રાશિ અનુસાર ખરીદી
લક્ષ્મી દેવીને પ્રસન્ન કરવા માટે ધનતેરસના દિવસે અનેક ઉપાયો કરવામાં આવે છે. આ દિવસે રાશિ અનુસાર ખરીદી કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે, તથા અનેક શુભ પરિણામની પ્રાપ્તિ થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ