બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
VTV / Decline in prices of palm oil and sunflower oil
Ronak
Last Updated: 05:14 PM, 13 October 2021
તહેવારોની સીઝન ચાલી રહી છે ત્યારે આવા સમયે કેન્દ્ર સરકાર દ્વારા મોટું પગલું લેવામાં આવ્યું છે. જે પગલાને કારણે સામાન્ય માણસોને મોટી રાહત મલી રહેશે. સરકારે પામોલીન અને સનફ્લાવર ઓઈલ પર ગ્રીસ સેસ અને કસ્ટમ ડ્યૂટી હટાવી દીધી છે. જેથી તેના ભાવ ઘટતા સામાન્ય માણસોને હવે મોટી રાહત મળી રહેશે.
નવો ભાવ માર્ચ 2022 સુધી રહેશે
અગાઉ મંત્રાલય દ્વારા તેલના સ્ટોકની લિમિટ લાગૂ કરવા માટેના આદેશ જાહેર કરવામાં આવ્યા હતા.જે સ્ટોક લિમિટ માર્ચ 2022 સુધી રહેશે. જેનો દરેક રાજ્યને પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. જેથી માર્ચ મહિના સુદી જનતાને ફાયદો મળી રહેશે.
સરસીયાના તેલનો ભાવ એટલોજ રહેશે
આપને જણાવી દઈએ કે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સરસીયાનું તેલ છોડીને અન્ય ખાદ્ય પદાર્થોની કિંમતમાં 3.26 ટકાથી લઈને 8.58 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ પગલું સરકાર દ્વારા ખાદ્ય તેલની કિંમતોને ઓછી કરવાને લઈને લેવામાં આવ્યું છે. જોકે તેમ છતા પણ તેલના ભાવમાં કોઈ વધારે પ્રમાણમાં ઘટાડો નથી થયો
સામાન્ય માણસોને મોટી રાહત
સરકારે ખાસ કરીને પામોલીન તેલ , સોયાબીન તેલ અને સનફ્લાવર તેલની કિંમતો પર કાપ મુક્યો છે જે માર્ચ 2022 સુધી રહેશે. જેથી સરકારના આ નિર્ણયને કારણે સામાન્ય માણસોને થોડી ઘણી રાહત મળી રહેશે.
પહેલાની સરખામણીએ 5.5 ટકાનો ઘટાડો
ઉલ્લેખનીય છે પહેલાની સરખામણી એ આ તેલના ભાવમાં 5.5 ટકા સુધીનો ઘટાડો નંધાયો છે. નવા ભાવ પ્રમાણે ગ્રાહકો આવતીકાલથી એટલે કે 14 ઓક્ટોબરથી ખરીદી કરી શકશે. સાથેજ આ ભાવ માર્ચ 2022 સુધી યથાવત રહેશે. જેથી સરકારના આ નિર્ણયને કારણે સામાન્ય માણસોને ઘણી રાહત મળી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban